GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચે આપેલ પરિસ્થિતિ માટે સરકાર પક્ષે સૌથી યોગ્ય પ્રતિક્રિયા કઈ હશે ?પરિસ્થિતિ વરસાદના અભાવે સમગ્ર પ્રદેશ પર દુષ્કાળની પરિસ્થિતિ આવી પડી છે. તાત્કાલિક કટોકટી જાહેર કરવી જોઇએ અસરગ્રસ્તોને તાત્કાલિક નાણાકીય સહાય ચૂકવવી જોઇએ લોકોનું સ્થળાંતર કરવું જોઇએ વરસાદની રાહ જોવી જોઇએ તાત્કાલિક કટોકટી જાહેર કરવી જોઇએ અસરગ્રસ્તોને તાત્કાલિક નાણાકીય સહાય ચૂકવવી જોઇએ લોકોનું સ્થળાંતર કરવું જોઇએ વરસાદની રાહ જોવી જોઇએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ચંદ્રયાન-2 મિશનનું અવકાશમાં પ્રક્ષેપણમાં નીચેના પૈકી કયા વાહનનો ઉપયોગ કરવામાં આવ્યો ? GSLVMK-III SLV-3 આપેલ પૈકી કોઈ નહીં PSLV-XL GSLVMK-III SLV-3 આપેલ પૈકી કોઈ નહીં PSLV-XL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) મેરૂ ટુંગા દ્વારા રચિત નીચેના પૈકીની કઈ કૃતિ એ ચાવડા, ચાલુક્ય અને વાઘેલાઓનો ઈતિહાસ છે ? ગુર્જર રાષ્ટ્ર ચરિત રાજતરંગીણી ગુર્જર પ્રતિષ્ઠા આપેલ પૈકી કોઈ નહીં ગુર્જર રાષ્ટ્ર ચરિત રાજતરંગીણી ગુર્જર પ્રતિષ્ઠા આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) બાયોગેસ મુખ્યત્વે ___ નું મિશ્રણ છે. પ્રોપેન અને ઓક્સીજન પ્રોપેન અને કાર્બન ડાયોક્સાઈડ મિથેન અને કાર્બન ડાયોક્સાઈડ મિથેન અને ઓક્સીજન પ્રોપેન અને ઓક્સીજન પ્રોપેન અને કાર્બન ડાયોક્સાઈડ મિથેન અને કાર્બન ડાયોક્સાઈડ મિથેન અને ઓક્સીજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ભારતમાં દાખલ કરવામાં આવેલી મહેસૂલ પદ્ધતિનો યોગ્ય ક્રમ કયો છે ?1. રોયતવારી પદ્ધતિ2. કાયમી જમાબંદી3. મહાલવારી પદ્ધતિ4. હરાજી (anctioning) પદ્ધતિનીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 4, 2, 1 અને 3 માત્ર 3, 2, 1 અને 4 માત્ર 1, 2, 3 અને 4 1, 3, 2 અને 4 4, 2, 1 અને 3 માત્ર 3, 2, 1 અને 4 માત્ર 1, 2, 3 અને 4 1, 3, 2 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કયું વિધાન કયા વિધાનો સત્ય છે ? આપેલ બંને નરસિંહ મહેતા એ ગુજરાતમાં વૈષણવ ભક્તિ ચળવળનું પ્રતિનિધિત્વ કર્યું. આપેલ પૈકી કોઈ નહીં પોતાની કૃતિઓમાં વૈવિધ્યપૂર્ણ સાહિત્યિક વિચારો અને સ્વરૂપોની રજૂઆતને કારણે પ્રેમાનંદ ભટ્ટને ગુજરાતી સાહિત્યના સદાકાળ મહાન કવિ ગણવામાં આવે છે. આપેલ બંને નરસિંહ મહેતા એ ગુજરાતમાં વૈષણવ ભક્તિ ચળવળનું પ્રતિનિધિત્વ કર્યું. આપેલ પૈકી કોઈ નહીં પોતાની કૃતિઓમાં વૈવિધ્યપૂર્ણ સાહિત્યિક વિચારો અને સ્વરૂપોની રજૂઆતને કારણે પ્રેમાનંદ ભટ્ટને ગુજરાતી સાહિત્યના સદાકાળ મહાન કવિ ગણવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP