ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ર. વ. દેસાઈની કઈ નવલકથા 1857માં સ્વાતંત્ર્ય સંગ્રામની ઘટના ભૂમિકા રૂપે વર્ણવાઈ છે ? દિવ્યચક્ષુ ઝંઝાવાત ગ્રામલક્ષ્મી ભારેલો અગ્નિ દિવ્યચક્ષુ ઝંઝાવાત ગ્રામલક્ષ્મી ભારેલો અગ્નિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયો રૂઢિપ્રયોગ 'નસીબ ખરાબ હોવું' તેવો અર્થ આપે છે ? લુઢકી જવું કરમ ફૂટેલા હોવા પગ ભારે થવો માર્ગ કરવો લુઢકી જવું કરમ ફૂટેલા હોવા પગ ભારે થવો માર્ગ કરવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રીમઝીમ અને જલાલોજમાલ રચના કોની છે ? શેખાદમ આબુવાલા અમૃત ઘાયલ શૂન્ય પાલનપુરી અહેમદ નદિમ કાસમી શેખાદમ આબુવાલા અમૃત ઘાયલ શૂન્ય પાલનપુરી અહેમદ નદિમ કાસમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'લાડુનું જમણ' વાર્તાનું મુખ્ય પાત્ર કયું છે ? શંકરલાલ દેવશંકર દયાશંકર માસ્તર ધીરજકાકા શંકરલાલ દેવશંકર દયાશંકર માસ્તર ધીરજકાકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મૈત્રી ભાવનું પવિત્રઝરણું નામની પ્રસિદ્ધ રચનાના સર્જક કોણ છે ? શ્રી સુંદરમ્ શ્રી ઉમાશંકર જોષી શ્રી સ્વામી રામદાસ શ્રી ચિત્રભાનુજી શ્રી સુંદરમ્ શ્રી ઉમાશંકર જોષી શ્રી સ્વામી રામદાસ શ્રી ચિત્રભાનુજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ વીર નર્મદનો જન્મ ક્યાં થયો હતો ? જુનાગઢ ભાવનગર પોરબંદર સુરત જુનાગઢ ભાવનગર પોરબંદર સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP