ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ર. વ. દેસાઈની કઈ નવલકથા 1857માં સ્વાતંત્ર્ય સંગ્રામની ઘટના ભૂમિકા રૂપે વર્ણવાઈ છે ?

દિવ્યચક્ષુ
ઝંઝાવાત
ગ્રામલક્ષ્મી
ભારેલો અગ્નિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી કયો રૂઢિપ્રયોગ 'નસીબ ખરાબ હોવું' તેવો અર્થ આપે છે ?

લુઢકી જવું
કરમ ફૂટેલા હોવા
પગ ભારે થવો
માર્ગ કરવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મૈત્રી ભાવનું પવિત્રઝરણું નામની પ્રસિદ્ધ રચનાના સર્જક કોણ છે ?

શ્રી સુંદરમ્
શ્રી ઉમાશંકર જોષી
શ્રી સ્વામી રામદાસ
શ્રી ચિત્રભાનુજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP