ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કેળવણી દ્વારા જ રાનીપરજમાં સર્વાંગીય ક્રાંતિ થશે તેની આશા સાથે વેડછીમાં રાનીપરજ વિદ્યાલયની સ્થાપના કરનાર મહાનુભાવ કોણ છે ? જુગતરામ દવે ઠક્કરબાપા નારાયણદાસ ગાંધી મણિભાઈ સંઘવી જુગતરામ દવે ઠક્કરબાપા નારાયણદાસ ગાંધી મણિભાઈ સંઘવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સરસ્વતી નદીકિનારે ___ ગામની જગ્યાએ ચાવડા વંશના વનરાજે અણહિલના નામ પરથી અણહિલવાડ પતન વસાવ્યું ? લકખારામ સિદ્ધપુર સાંતલપુર હારિજ લકખારામ સિદ્ધપુર સાંતલપુર હારિજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના પ્રથમ રાજ્યપાલ કોણ હતા ? ગણેશ વાસુદેવ માવળંકર બળવંતરાય મેહતા ડૉ. જીવરાજ મેહતા મહેંદી નવાઝજંગ ગણેશ વાસુદેવ માવળંકર બળવંતરાય મેહતા ડૉ. જીવરાજ મેહતા મહેંદી નવાઝજંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શ્રીમદ હેમચંદ્રાચાર્યના ગ્રંથનું કયા રાજવીએ જાહેર સન્માન કર્યું ? ભીમદેવ સિદ્ધરાજ જયસિંહ કુમારપાળ વનરાજ ચાવડો ભીમદેવ સિદ્ધરાજ જયસિંહ કુમારપાળ વનરાજ ચાવડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સન 1884-85 માં સૌરાષ્ટ્ર ખાતે સૌપ્રથમ વખત શરૂ કરવામાં આવેલ શામળદાસ કોલેજની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી ? મહારાજા ભાવસિંહજી મહારાજા ઉપેન્દ્રસિંહજી મહારાજા શામળસિંહજી મહારાજા તખ્તસિંહજી મહારાજા ભાવસિંહજી મહારાજા ઉપેન્દ્રસિંહજી મહારાજા શામળસિંહજી મહારાજા તખ્તસિંહજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'બારડોલી સત્યાગ્રહ' કઈ સાલમાં થયો હતો ? ઈ.સ. 1928 ઈ.સ. 1929 ઈ.સ. 1922 ઈ.સ. 1930 ઈ.સ. 1928 ઈ.સ. 1929 ઈ.સ. 1922 ઈ.સ. 1930 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP