ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
તમે રે તિલક રાજા રામના, અમે વગડાના ચંદનકાષ્ઠ રે... કાવ્ય પંક્તિના રરિચયતા કોણ છે ?

રાવજી પટેલ
પંડિત સુખલાલજી
નરસિંહરાવ દિવેટીયા
જયંતી દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે પૈકી કોનો સમાવેશ નવલકથાકાર તરીકે નથી થતો ?

પીતાંબર પટેલ
રઘુવીર ચૌધરી
રમણલાલ દેસાઈ
લાભશંકર ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘ઝબૂક વીજળી ઝબુક’ બાળકાવ્ય સંગ્રહ ક્યા સાહિત્યકારની રચના છે ?

મકરંદ દવે
ધ્રુવ ભટ્ટ
અબ્બાસ વાસી
વેણીભાઈ પુરોહિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP