ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ગુજરાતનું કયું તીર્થ પૂર્વ બૌદ્ધ તીર્થસ્થળ હતું અને પાછળથી જૈન તીર્થ બન્યું છે ?

હસ્તગીરી
પાલીતાણા
ભદ્રેશ્વર
તારંગા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
'ચિત્રવિચિત્રનો મેળો' ક્યાં યોજાય છે ?

અંબાજી, બનાસકાંઠા
વૌઠા, અમદાવાદ
ગુણભાખરી, સાબરકાંઠા
સાગબારા, નર્મદા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ગાંધીજીએ કોની ઇચ્છાથી નવજીવન સામયિકનું તંત્રીપદ સ્વીકાર્યું ?

શામળદાસ ગાંધી
ઝવેરચંદ મેઘાણી
ઇન્દુલાલ યાજ્ઞિક
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP