ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) કચ્છ ભીંતચિત્ર કહેવાય ___ છે. મેનેસ અસુરબનીપાલ કામણગારી અસુરની સીરપાલ મેનેસ અસુરબનીપાલ કામણગારી અસુરની સીરપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) જૈન લઘુચિત્રોની પરંપારિત રૂપાંકિત શૈલીને અનુસરીને ચિત્રો કોણ તૈયાર કરતું ? કુમાર મંગલસિંહ વનરાજ માળી એમ. નકુલ મનહર મકવાણા કુમાર મંગલસિંહ વનરાજ માળી એમ. નકુલ મનહર મકવાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) તહેવારો નિમિત્તે થતી દોડ સંદર્ભે કઈ જોડ યોગ્ય નથી ? મેરની ઘોડાદોડ કચ્છના રબારીઓની-ઊંટદોડ ભાલપંથકના ખેડૂતોની-સાંતીગાડાદોડ કાઠીઓની-ગર્દભદોડ મેરની ઘોડાદોડ કચ્છના રબારીઓની-ઊંટદોડ ભાલપંથકના ખેડૂતોની-સાંતીગાડાદોડ કાઠીઓની-ગર્દભદોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતમાં ભગવાન વેંકટેશનું મંદિર ક્યાં આવેલું છે ? તુલસીશ્યામ વેરાવળ બીલખા ખોરાસા (આહિરના) તુલસીશ્યામ વેરાવળ બીલખા ખોરાસા (આહિરના) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) પ્રતિવર્ષ કાર્તિકી પૂનમના દિવસે સાબરમતી અને વાત્રક નદીના સંગમ સ્થળે કયો મેળો ભરાય છે ? ભવનાથ મહાદેવનો મેળો સંસ્કૃતિકુંજ મેળો તરણેતરનો મેળો વૌઠાનો મેળો ભવનાથ મહાદેવનો મેળો સંસ્કૃતિકુંજ મેળો તરણેતરનો મેળો વૌઠાનો મેળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) 'ધરતીના ચિત્રકાર' તરીકે કોણ જાણીતા હતા ? છગનભાઈ જાદવ ખોડીદાસ પરમાર કાંતિભાઈ પરમાર વાસુદેવ સ્માર્ત છગનભાઈ જાદવ ખોડીદાસ પરમાર કાંતિભાઈ પરમાર વાસુદેવ સ્માર્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP