GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ડિબેન્ચર બહાર પાડવાના સંજોગોમાં બાહેંધરી કમિશનનો ચૂકવેલ અથવા ચૂકવવાપાત્ર સહમત થયેલ દર નીચેનામાંથી ___ થી વધારે ના હોવો જોઈએ.

અધિકૃત અનુસૂચિ મુજબનો દર
બહાર પાડેલ કિંમતના 2.5%
બહાર પાડેલ કિંમતના 2.5 % અથવા અધિકૃત અનુસૂચિ મુજબનો દરમાંથી જે વધુ હોય તે
બહાર પાડેલ કિંમતના 2.5 % અથવા અધિકૃત અનુસૂચિ મુજબનો દરમાંથી જે ઓછું હોય તે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેની વ્યાખ્યાઓ ધ્યાનમાં લો અને તેમાંથી કઈ વ્યાખ્યા ખોટી છે તે ઓળખો.

બેંક રેટ – તે એવો વ્યાજ દર છે જે વેપારી બેંકો ભારતીય રીઝર્વ બેંક પાસેથી લેવામાં આવેલી લાંબાગાળાની લોન માટે ભારતીય રીઝર્વ બેંકને ચૂકવે છે.
બેઝ રેટ (Base rate) – તે એવો વ્યાજ દર છે જેની નીચે શીડ્યુલ્ડ વેપારી બેંકો તેના ગ્રાહકોને ધિરાણ આપી શકે નહિ.
ખુલ્લા બજારની નીતિ – ભારતીય રીઝર્વ બેંક દ્વારા અથવા બજારમાંથી સરકારી જામીનગીરીઓનું વેચાણ અથવા ખરીદી.
રીવર્સ રેપો રેટ - તે એવો વ્યાજ દર છે જે વેપારી બેંકો ભારતીય રીઝર્વ બેન્કને તેના દ્વારા ટુંકા ગાળા માટે મળેલ ધિરાણ પર ચૂકવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
સમષ્ટિમાં થયેલ વૃદ્ધિનો સરેરાશ દર ગણવા માટે વપરાતી સૌથી યોગ્ય સરેરાશ કઈ છે ?

મધ્યસ્થ
સમાંતર મધ્યક
ગુણોત્તર મધ્યક
હરાત્મક મધ્યક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારતમાં GST નાં સંદર્ભે કયું/કયા વિધાન/વિધાનો સાચા/સાચું છે ?

E-Way બિલને ગમે તેટલી વખત વાહન નંબર સાથે સુધારી શકાય છે.
વાહન નંબર સિવાયનું E-Way બિલ એ માલની હેરફેર માટે માન્ય નથી.
એક વખત E-Way બિલ બનાવી દીધા પછી તેમાં કોઈ ભૂલ અંગે ફેરફાર ને કોઈ અવકાશ નથી. છતાંય તે બનાવ્યાના 24 કલાકની અંદર રદ કરી શકાય છે.
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારતમાં નાણાકીય નીતિનું મુખ્ય લક્ષ્ય શું છે ?

ભાવ સ્થિરતાની ખાતરી
વિનિમય દર સ્થિરતાની ખાતરી
પૂર્ણ રોજગારનું સર્જન
વૃદ્ધિ દરમાં વધારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
સુરેખ આયોજન માટે એક અસરકારક નિર્ણય ઘડતરના સાધન તરીકે, ચાર શરતો હોવી જોઈએ.
i. સુ-વ્યાખ્યાયિત હેતુલક્ષી વિધેય
ii. કાર્ય માટેના વૈકલ્પિક સમૂહો
iii. ચલ એક બીજા સાથે આંતર-સંબંધિત ન હોવા જોઈએ.
iv. સંસાધનો મર્યાદિત અને આર્થિક પરિમાણમાં દર્શાવી શકાય તેવા હોવા જોઈએ
ઉપરોક્ત પૈકી કયું વિધાન/વિધાનો યોગ્ય છે ?

ફક્ત i અને ii
ફક્ત i, ii અને iii
ફક્ત i, ii અને iv
ફક્ત ii અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP