GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ડિબેન્ચર બહાર પાડવાના સંજોગોમાં બાહેંધરી કમિશનનો ચૂકવેલ અથવા ચૂકવવાપાત્ર સહમત થયેલ દર નીચેનામાંથી ___ થી વધારે ના હોવો જોઈએ. બહાર પાડેલ કિંમતના 2.5 % અથવા અધિકૃત અનુસૂચિ મુજબનો દરમાંથી જે ઓછું હોય તે બહાર પાડેલ કિંમતના 2.5 % અથવા અધિકૃત અનુસૂચિ મુજબનો દરમાંથી જે વધુ હોય તે અધિકૃત અનુસૂચિ મુજબનો દર બહાર પાડેલ કિંમતના 2.5% બહાર પાડેલ કિંમતના 2.5 % અથવા અધિકૃત અનુસૂચિ મુજબનો દરમાંથી જે ઓછું હોય તે બહાર પાડેલ કિંમતના 2.5 % અથવા અધિકૃત અનુસૂચિ મુજબનો દરમાંથી જે વધુ હોય તે અધિકૃત અનુસૂચિ મુજબનો દર બહાર પાડેલ કિંમતના 2.5% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ડીરેક્ટરને મહેનતાણા તરીકે દર મહીને રૂ.15000 ચુકવવામાં આવે છે, જે કંપનીના પૂર્ણ સમયના રોજગારમાં નથી. શું આ ચુકવણી માન્ય છે ? કેન્દ્રસરકાર દ્વારા મંજુરી મળેલ હોય તો માન્ય અનુસુચિમાં નિર્ધારિત મહેનતાણાથી વધુની ચુકવણી અમાન્ય શેરહોલ્ડરો દ્વારા મંજુરી મળેલ હોય તો માન્ય અને કેન્દ્રસરકાર દ્વારા મંજુરી મળેલ હોય તો માન્ય બંને શેરહોલ્ડરો દ્વારા મંજુરી મળેલ હોય તો માન્ય કેન્દ્રસરકાર દ્વારા મંજુરી મળેલ હોય તો માન્ય અનુસુચિમાં નિર્ધારિત મહેનતાણાથી વધુની ચુકવણી અમાન્ય શેરહોલ્ડરો દ્વારા મંજુરી મળેલ હોય તો માન્ય અને કેન્દ્રસરકાર દ્વારા મંજુરી મળેલ હોય તો માન્ય બંને શેરહોલ્ડરો દ્વારા મંજુરી મળેલ હોય તો માન્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ભારત સરકારના કુલ દેવામાં કયા પ્રકારનાં દેવાનો સૌથી મોટો ફાળો છે ? આંતરિક દેવું કહેવું મુશ્કેલ છે વિદેશી દેવું. બાહ્ય દેવું આંતરિક દેવું કહેવું મુશ્કેલ છે વિદેશી દેવું. બાહ્ય દેવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ભારતમાં બેંકોનાં રાષ્ટ્રીયકરણ સંદર્ભમાં નીચે આપેલા પૈકી કયું વિધાન સાચું છે ? 1980માં છ બેંકોનું રાષ્ટ્રીયકરણ થયું હાલમાં ભારતમાં 22 જેટલી રાષ્ટ્રીયકૃત બેંકો છે 1969માં 15 બેંકોનું રાષ્ટ્રીયકરણ થયું રાષ્ટ્રીયકરણથી ભારતમાં બેન્કિંગની તમામ સમસ્યાઓ હલ થઇ છે. 1980માં છ બેંકોનું રાષ્ટ્રીયકરણ થયું હાલમાં ભારતમાં 22 જેટલી રાષ્ટ્રીયકૃત બેંકો છે 1969માં 15 બેંકોનું રાષ્ટ્રીયકરણ થયું રાષ્ટ્રીયકરણથી ભારતમાં બેન્કિંગની તમામ સમસ્યાઓ હલ થઇ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નીચે આપેલ વિધાનો માંથી કયું વિધાન સાચું છે ? જો બે વસ્તુઓ X અને Y અવેજી છે, તો X ની કિંમતમાં વધારો થવાથી Y માટેની માગમાં ઘટાડો થશે. જો બે વસ્તુઓ X અને Y પૂરક છે, તો X ની કિંમતમાં વધારો થવાથી Y માટેની માગમાં ઘટાડો થશે. જો બે વસ્તુઓ X અને Y પૂરક છે, તો X ની કિંમતમાં વધારો થવાથી Y માટેની માગમાં વધારો થશે. જો X હલકી વસ્તુ હોય તો ગ્રાહક ની આવક વધતા X માટેની માગમાં વધારો થશે. જો બે વસ્તુઓ X અને Y અવેજી છે, તો X ની કિંમતમાં વધારો થવાથી Y માટેની માગમાં ઘટાડો થશે. જો બે વસ્તુઓ X અને Y પૂરક છે, તો X ની કિંમતમાં વધારો થવાથી Y માટેની માગમાં ઘટાડો થશે. જો બે વસ્તુઓ X અને Y પૂરક છે, તો X ની કિંમતમાં વધારો થવાથી Y માટેની માગમાં વધારો થશે. જો X હલકી વસ્તુ હોય તો ગ્રાહક ની આવક વધતા X માટેની માગમાં વધારો થશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) વર્ષ 2002માં સરકારે કઈ સમિતિની ભલામણ પર SARFAEST કાયદો લાગૂ કર્યો ? ખાન સમિતિ એમ. એસ. વર્મા સમિતિ ઊર્જિત પટેલ સમિતિ નરસિંહમ સમિતિ ખાન સમિતિ એમ. એસ. વર્મા સમિતિ ઊર્જિત પટેલ સમિતિ નરસિંહમ સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP