ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ગુજરાતમાં પુસ્તકાલય ચળવળના પ્રણેતા કોણ હતા ?

એલેકઝાન્ડર કિન્લો ફોબર્સ
રા ખેંગારજી ત્રીજા
ફતેસિંહ ગાયકવાડ
મોતીભાઇ અમીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ગાંધીજીના મોટા પુત્ર હરિલાલ પર લખાયેલ પુસ્તક કયું ?

પ્રકાશનો પડછાયો
અંધાર ઉજાસ
પ્રકાશ પુંજ
પ્રકાશ કિરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
અમદાવાદ સ્થિત વિશ્વપ્રસિદ્ધ વેદમંદિરના સ્થાપકનું નામ જણાવો.

સ્વામીશ્રી અનિલેશ્વરાનંદજી મહારાજ
સ્વામી શ્રી રવિશંકર મહારાજ
સ્વામી શ્રી વેદ પ્રકાશ જી મહારાજ
સ્વામીશ્રી ગંગેશ્વરાનંદજી મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP