GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેના પૈકી કયું વિધાન સાચું નથી ?

કાચું સરવૈયું મેળવવા માટે ભૂલ સુધારણા જરૂરી છે.
પેટાનોંધનો વધુ કે ઓછો સરવાળો એ મૂળ ચોપડો લખતા થયેલ ભૂલનું ઉદાહરણ છે.
ખોટા ખાતે થયેલ ખતવણી અથવા ખાતાની ખોટી બાજુ લખાયેલ રકમ એ મૂળ ચોપડો લખતા થયેલ ભૂલ કહેવાય.
મેળ મળેલ કાચું સરવૈયું ભરપાઈચૂક દર્શાવતું નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
હિસાબી માહિતી ચોક્કસ, ચકાસી શકાય તેવી અને વ્યક્તિગત પૂર્વગ્રહથી મુક્ત ___ અનુસાર હોવી જોઈએ.

હિસાબી સમયગાળાની ધારણા
હેતુલક્ષીપણાનો સિધ્ધાંત
સુસંગતતાના સિધ્ધાંત
પૂર્ણ પ્રગટીકરણનાં સિધ્ધાંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
___ ને નાણાકીય સહાય પૂરી પાડવાના આશયથી મુદ્રા (MUDRA) બેન્કની સ્થાપના કરવામાં આવી છે ?

લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગો
મોટા કદના ઉદ્યોગો
લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગો અને મોટા કદના ઉદ્યોગો બંને
સૂક્ષ્મ ઉદ્યોગો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ઓડીટરે આંતરિક અંકુશનો અભ્યાસ અને મૂલ્યાંકન કરવું જોઈએ કારણ કે –

મિલકતો સલામત છે કે નહીં તે નક્કી કરવા
આંતરિક અંકુશના સુધારાનું સુચન કરવા
ઓડીટ પ્રક્રિયાની રૂપરેખા નક્કી કરવા
આંતરિક અંકુશ અંગેનો અભિપ્રાય સ્પષ્ટ કરવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારતીય રિઝર્વ બેન્કની નાણાકીય નીતિના સંદર્ભમાં નીચેના પૈકી કયું એક વિધાન સાચું છે ?

ફુગાવાને અંકુશમાં રાખવા માટે ભારતીય રિઝર્વ બેંક રેપોરેટ ઘટાડશે અને રિવર્સ રેપો રેટ વધારશે.
ફુગાવાને અંકુશમાં રાખવા માટે ભારતીય રિઝર્વ બેંક રેપો રેટમાં ઘટાડો કરશે અને સરકારી જામીનગીરીઓને ખુલ્લા બજારમાં ખરીદશે.
ફુગાવાને અંકુશમાં રાખવા માટે ભારતીય રિઝર્વ બેંક રેપો રેટમાં વધારો કરશે અને સરકારી જામીનગીરીઓને ખુલ્લા બજારમાં વેચશે.
ફુગાવાને અંકુશમાં રાખવા માટે ભારતીય રિઝર્વ બેંક રેપો રેટ વધારશે અને રિવર્સ રેપો રેટ ઘટાડશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચે આપેલ પૈકી કયું એક પ્રાથમિક જામીનગીરી છે ?

પ્રારંભિક જાહેર દરખાસ્ત (IPO) દ્વારા બહાર પાડવામાં આવતા શેર.
અસ્તિત્વમાં રહેલ પેઢીના શેર જેનો વેપાર બોમ્બે સ્ટોક એક્સ્ચેન્જ (BSE) માં થાય છે,
અસ્તિત્વમાં રહેલ પેઢી દ્વારા બહાર પાડવામાં આવતા ડીબેન્ચર.
ભારતીય રીઝર્વ બેંક (RBI) ને પુનઃ વટાવ માટે રજૂ કરવામાં આવેલ ટી-બિલ્સ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP