ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગોવર્ધનરામ, નરસિંહરાવ, આનંદશંકર વગેરે જેવા દિગ્ગજ સાહિત્યકારોથી વિભૂષિત 1880 થી 1920 સુધીના સમયપટ કયા નામથી ઓળખાવાયો છે ?

મૂર્ધન્ય યુગ
પ્રહરી યુગ
સાહિત્ય યુગ
પંડિત યુગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી સાહિત્યકાર વર્ષા અડાલજનું પુસ્તક જણાવો.

વીજળીને ચમકારે
રેતપંખી
રંગભૂમિ
સાંજ છૂટ્યાની વેળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
1864માં ___ દ્વારા દાંડિયો શરૂ થયું. જેથી પત્રકારત્વને નવી દષ્ટિ મળી.

ઇચ્છારામ દેસાઈ
કરસનદાસ મૂળજી
નર્મદશંકર દવે
દાદાભાઈ નવરોજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP