GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) સ્વરૂપ અને દિશાની દ્રષ્ટિએ આયોજન ના સમયગાળા દરમિયાન ભારતના વિદેશી વ્યાપાર વિશે નિશ્ચિતરૂપે કહી શકાય કે તેમાં ___ વૈવિધ્યકરણ થયું છે ઈજારો સ્થાપિત થયો છે. કેન્દ્રીકરણ થયું છે યથાવત રહ્યું છે. વૈવિધ્યકરણ થયું છે ઈજારો સ્થાપિત થયો છે. કેન્દ્રીકરણ થયું છે યથાવત રહ્યું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) જો ગ્રાહકોની આવકમાં વધારો થવાને કારણે કેરીની માંગ વધી જાય તો એવું કહી શકાય કે... માંગ રેખા પર નીચેની તરફ ગતિ થશે માંગ રેખા ડાબી તરફ ગતિ કરશે માંગ રેખા જમણી તરફ ગતિ કરશે માંગ રેખા પર ઉપરની તરફ ગતિ થશે માંગ રેખા પર નીચેની તરફ ગતિ થશે માંગ રેખા ડાબી તરફ ગતિ કરશે માંગ રેખા જમણી તરફ ગતિ કરશે માંગ રેખા પર ઉપરની તરફ ગતિ થશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) જીવન નિર્વાહ ખર્ચના સૂચક આંકની રચનામાં કયા ભાવ ધ્યાનમાં લેવાય છે ? છૂટક ભાવ સરેરાશ ભાવ બજાર ભાવ જથ્થાબંધ ભાવ છૂટક ભાવ સરેરાશ ભાવ બજાર ભાવ જથ્થાબંધ ભાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) કંપનીની ભરપાઈ શેરમૂડીના કેન્દ્રસરકાર પાસે 49% અને સરકારી કંપની પાસે 19% હિસ્સો હોય તેવી કંપનીના વૈધાનિક ઓડીટરની નિમણુંક ___ વાર્ષિક સામાન્ય સભામાં કંપનીના સભ્યો વિશેષ ઠરાવ પસાર કરીને કરે છે. વાર્ષિક સામાન્ય સભામાં કંપનીના સભ્યો સામાન્ય ઠરાવ પસાર કરીને કરે છે. ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક (CAG) કરે છે. કેન્દ્ર સરકાર કરે છે. વાર્ષિક સામાન્ય સભામાં કંપનીના સભ્યો વિશેષ ઠરાવ પસાર કરીને કરે છે. વાર્ષિક સામાન્ય સભામાં કંપનીના સભ્યો સામાન્ય ઠરાવ પસાર કરીને કરે છે. ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક (CAG) કરે છે. કેન્દ્ર સરકાર કરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ભારતમાં અમલમાં મુકાયેલી આયાત ઉદારીકરણની નીતિ અંગે નીચેનામાંથી કયું એક વિધાન સાચું છે ? આયાત ઉદારીકરણની નીતિ હેઠળ આયાત ક્વોટા અમલમાં આવ્યો હતો. આયાત ઉદારીકરણની નીતિ 1980 થી અમલમાં આવી હતી. 1951થી આયાત ઉદારીકરણની નીતિ લાગુ કરવામાં આવી. આયાત પરવાનાઓ આયાત ઉદારીકરણની નીતિનું મહત્વનું લક્ષણ હતું. આયાત ઉદારીકરણની નીતિ હેઠળ આયાત ક્વોટા અમલમાં આવ્યો હતો. આયાત ઉદારીકરણની નીતિ 1980 થી અમલમાં આવી હતી. 1951થી આયાત ઉદારીકરણની નીતિ લાગુ કરવામાં આવી. આયાત પરવાનાઓ આયાત ઉદારીકરણની નીતિનું મહત્વનું લક્ષણ હતું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) સામાજિક વિજ્ઞાનોમાં સંશોધન માટે આંકડાશાસ્ત્રીય સોફ્ટવેરમાં નીચેના પૈકી સમાવેશ થાય છે. SPSS MiniTab આપેલ તમામ STATA SPSS MiniTab આપેલ તમામ STATA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP