GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારતની લેણદેણની તુલાના ચાલુ ખાતામાં ખાદ્ય હોય તો ભારતીય રૂપિયાના મૂલ્ય પર તેની શું અસર થવાની સંભાવના વધારે છે ?

મૂલ્યવર્ધન
કોઈ ફેરફાર નહિ થાય
અવમૂલ્યન
કહી શકાય નહિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
વર્ષ 2002માં સરકારે કઈ સમિતિની ભલામણ પર SARFAEST કાયદો લાગૂ કર્યો ?

એમ. એસ. વર્મા સમિતિ
ખાન સમિતિ
નરસિંહમ સમિતિ
ઊર્જિત પટેલ સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
માહિતીના વિશ્લેષણ સંદર્ભે આપેલી યાદી । ને યાદી II સાથે યોગ્ય રીતે જોડો.
યાદી I
i. સાર્થકતાની કક્ષા સમષ્ટિના મધ્યક જેટલી જ હોય છે
ii. નિદર્શ વિતરણનું પ્રમાણ વિચલન
iii. સમષ્ટિના લક્ષણનું વર્ણન કરે તેવું સંખ્યાકીય મૂલ્ય
iv. સંમિત રીતે વિતરિત સમષ્ટિ
યાદી II
a. નિદર્શ મધ્યક
b. પ્રાચલો
c. પ્રકાર I ભૂલ
d. પ્રમાણિત ભૂલ

i-d, ii-c, iii-b, iV-a
i-d, ii-b, iii-c, iv-a
i-c, ii-d, iii-b, iv-a
i-c, ii-b, iii-d, iv-a

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ઓડીટ અહેવાલમાં, ઓડીટીંગના ધોરણો અનુસાર ઓડીટ કરવામાં આવ્યું હતું તે વર્ણન કયા અનુભાગમાં આપવામાં આવ્યું છે ?

અભિપ્રાય અનુભાગ માટેનો આધાર
મેનેજમેન્ટની જવાબદારી
ઓડીટરની જવાબદારી
અભિપ્રાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્ર ને લગતા નીચેના વિધાનો માંથી કયું વિધાન ખોટું છે ?

ઓટોમોબાઈલ ઉદ્યોગની નફાકારકતાનો અભ્યાસ સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્રમાં કરવામાં આવે છે.
સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્ર મૂલ્યના સિદ્ધાંત તરીકે પણ ઓળખાય છે.
સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્રમાં વ્યક્તિઓની આર્થિક વર્તણૂકનો અભ્યાસ કરવામાં આવે છે.
ફુગાવાની સમસ્યાનો અભ્યાસ સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્રમાં કરવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP