ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ.1885 માં બોમ્બેમાં થયેલી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની મીટિંગ કોની આગેવાની હેઠળ થઈ હતી ? દાદાભાઈ નવરોજી સર સી. શંરણનાયર વ્યોમેશચંદ્ર બેનરજી બદુરીદિ્ન તૈયબજી દાદાભાઈ નવરોજી સર સી. શંરણનાયર વ્યોમેશચંદ્ર બેનરજી બદુરીદિ્ન તૈયબજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પાણીપતની કાબુલીબાગની મસ્જિદ તથા રોહિલખંડની સંભલની મસ્જિદ સ્થાપત્ય કળાના ઉત્તમ નમૂના ગણાય છે. આ મસ્જીદો કયા રાજવી દ્વારા બંધાવવામાં આવેલ હતી ? હુમાયુ અકબર બાબર શાહજહાં હુમાયુ અકબર બાબર શાહજહાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે દર્શાવેલ સ્તૂપ પૈકી કયો સ્તૂપ ગાંધાર શૈલીમાં બાંધવામાં આવેલ છે ? નાગાર્જુન - કૌડાનો સ્તૂપ તક્ષશિલા - ધર્મરાજિકા સ્તૂપ લોરિયા - નંદનગઢ સ્તૂપ સારનાથ - ધર્મરાજિકા સ્તૂપ નાગાર્જુન - કૌડાનો સ્તૂપ તક્ષશિલા - ધર્મરાજિકા સ્તૂપ લોરિયા - નંદનગઢ સ્તૂપ સારનાથ - ધર્મરાજિકા સ્તૂપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) જે પોતાને 'નાયબ-એ-ખુદાઈ' એટલે કે ઈશ્વરનો પ્રતિનિધિ કહેતો હતો કે તે સુલતાન નીચે પૈકી કોણ હતો ? ગ્યાસુદ્દીન તુઘલક બલ્બન અલાઉદ્દીન ખીલજી ઈલ્તુતમિશ ગ્યાસુદ્દીન તુઘલક બલ્બન અલાઉદ્દીન ખીલજી ઈલ્તુતમિશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહાત્મા ગાંધીજી દ્વારા 'અસહકારનું આંદોલન' ચળવળ કયા કારણથી પાછુ ખેંચી લેવામાં આવેલ હતું ? ચૌરીચૌરાની ઘટનાથી સરકારશ્રી સાથે સમાધાન થવાથી સરકાર દ્વારા દમન શરૂ કરવાથી લોકો દ્વારા પૂરતો સહકાર ન મળવાથી ચૌરીચૌરાની ઘટનાથી સરકારશ્રી સાથે સમાધાન થવાથી સરકાર દ્વારા દમન શરૂ કરવાથી લોકો દ્વારા પૂરતો સહકાર ન મળવાથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતના ઈતિહાસનું કયું યુધ્ધ 'ગુજરાતના પાણીપત’ (અથવા તો સૌરાષ્ટ્રના પાણીપત) તરીકે ઓળખાય છે ? ભૂચર મોરીનું યુધ્ધ સુરતનું યુધ્ધ જૂનાગઢનું યુધ્ધ કચ્છનું યુધ્ધ ભૂચર મોરીનું યુધ્ધ સુરતનું યુધ્ધ જૂનાગઢનું યુધ્ધ કચ્છનું યુધ્ધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP