ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) વડોદરા ખાતે મહારાજા સયાજીરાવ દ્વારા 1886માં સંગીત કોલેજની સ્થાપના કરવામાં આવી જેના પ્રથમ આચાર્ય કોણ હતા ? ઉસ્તાદ ફૈયાઝ ખાન ઇનાયત ખાન ઉસ્તાદ મૌલા બક્ષ પંડિત ભાસ્કરભુવા ઉસ્તાદ ફૈયાઝ ખાન ઇનાયત ખાન ઉસ્તાદ મૌલા બક્ષ પંડિત ભાસ્કરભુવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સરોવર/ તળાવ અને શહેર વચ્ચેનું કયું જોડકું ખોટું છે ? સુરસાગર - વડોદરા રણમલ - જામનગર હમીરસર - અંજાર શર્મિષ્ઠા - વડનગર સુરસાગર - વડોદરા રણમલ - જામનગર હમીરસર - અંજાર શર્મિષ્ઠા - વડનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) મહેસાણા જિલ્લાના મોઢેરા ખાતે કયું સુવિખ્યાત મંદિર આવેલું છે ? સૂર્યમંદિર બહુચર માતાનું સ્થાનક શનિદેવ મંદિર બાલકૃષ્ણ લાલજીની હવેલી સૂર્યમંદિર બહુચર માતાનું સ્થાનક શનિદેવ મંદિર બાલકૃષ્ણ લાલજીની હવેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) પાટણના પટોળા સૌથી વધુ ક્યાં દેશમાં નિકાસ થાય છે ? સાઉદી આરબ ઈન્ડોનેશિયા જાપાન રશિયા સાઉદી આરબ ઈન્ડોનેશિયા જાપાન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) પહેલા પિત્તળની દેવીઓની મૂર્તિઓ તથા જૈન તીર્થંકરોની મૂર્તિઓ ક્યાં શહેરમાં બનતી હતી ? પાલીતાણા ઘોઘા કોઠા સુથરી પાલીતાણા ઘોઘા કોઠા સુથરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેના પૈકી ક્યું સ્થાપત્ય અમદાવાદમાં આવેલું નથી ? અડાલજની વાવ વેદ મંદિર સીદી સૈયદની જાળી દરિયાખાનનો ઘુમ્મટ અડાલજની વાવ વેદ મંદિર સીદી સૈયદની જાળી દરિયાખાનનો ઘુમ્મટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP