ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ઉત્તર ભારતના એક રાજ્યમાં આવેલ સોપોર ઘાટી વિશ્વભરમાં શાના માટે પ્રખ્યાત છે ? એક પણ નહીં કેસર અખરોટ જરદાલુ એક પણ નહીં કેસર અખરોટ જરદાલુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી ક્યું જોડકું અયોગ્ય છે? સુવર્ણ મંદિર - અમૃતસર મીનાક્ષી મંદિર -વિજયવાડા બૃહદેશ્વર મંદિર - થંજાવુર શ્રી વેંકટેશ્વર મંદિર - રામેશ્વરમ્ સુવર્ણ મંદિર - અમૃતસર મીનાક્ષી મંદિર -વિજયવાડા બૃહદેશ્વર મંદિર - થંજાવુર શ્રી વેંકટેશ્વર મંદિર - રામેશ્વરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) યોશોંગનો પ્રખ્યાત ધાર્મિક ઉત્સવ ક્યા રાજ્યમાં મનાવવામાં આવે છે ? સિક્કિમ અરુણાચલ પ્રદેશ મણિપુર આસામ સિક્કિમ અરુણાચલ પ્રદેશ મણિપુર આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) લેખક અને કૃતિની જોડીમાંથી કઈ જોડી સાચી નથી ? બંકિમચંદ્ર ચેટર્જી - આનંદમઠ કાલિદાસ - કુમારસંભવ પ્રેમચંદજી - ગૌદાન પંડિત વિષ્ણુ શર્મા - મધુશાલા બંકિમચંદ્ર ચેટર્જી - આનંદમઠ કાલિદાસ - કુમારસંભવ પ્રેમચંદજી - ગૌદાન પંડિત વિષ્ણુ શર્મા - મધુશાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) પ્રસિદ્ધ ખજુરાહો નૃત્ય મહોત્સવનું આયોજન ક્યા રાજ્યમાં કરવામાં આવે છે ? મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશ છત્તીસગઢ મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશ છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'મૃત્યુ પછી માનવ જીવનનું શું થાય છે ?' આ વિષય વસ્તુ ___ ચિત્રોમાં જોવા મળે છે. મધુબની ચિત્રો ઠાંગકા ચિત્રો પેટકર ચિત્રો વરલી ચિત્રો મધુબની ચિત્રો ઠાંગકા ચિત્રો પેટકર ચિત્રો વરલી ચિત્રો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP