ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ. 1893માં ઈલ્બર્ટ બિલ વિવાદ સમયે ભારતના વાઇસરોય કોણ હતા ? લોર્ડ રિપન લોર્ડ મેયો લોર્ડ લિટન લોર્ડ ડફરિન લોર્ડ રિપન લોર્ડ મેયો લોર્ડ લિટન લોર્ડ ડફરિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીતિશતકની રચના કોણે કરી છે ? બિલ્હણ ભારવિ ભર્તુહરિ જયદેવ બિલ્હણ ભારવિ ભર્તુહરિ જયદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મૌર્ય સ્થાપત્ય કોનાથી પ્રભાવિત છે ? ચીન એનાટોલીઆ બર્મા પર્શિયા ચીન એનાટોલીઆ બર્મા પર્શિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 1857 નાં વિપ્લવના અગત્યના સ્થળો અને તેના નેતાઓ યોગ્ય રીતે ગોઠવો.1) દિલ્હી2) લખનઉ3) ઝાંસી 4) બરૈલી A) રાણી લક્ષ્મીબાઈ B) ખાન બહાદુર ખાનC) નાનાસાહેબ, તાત્યા ટોપે D) બહાદુર શાહ જફર બીજો 1-D, 2-C, 3-A, 4-B 1-A, 2-B, 3-D, 4-C 1-B, 2-A, 3-C, 4-D 1-C, 2-A, 3-B, 4-D 1-D, 2-C, 3-A, 4-B 1-A, 2-B, 3-D, 4-C 1-B, 2-A, 3-C, 4-D 1-C, 2-A, 3-B, 4-D ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા મૌર્ય રાજા જૈન સંન્યાસી બન્યા અને શ્રવણ બેલગોલા, મૈસૂર ખાતે મૃત્યુ સુધી ઉપવાસ કર્યા ? બિંબિસાર અશોક બિંદુસાર ચંદ્રગુપ્ત મોર્ય બિંબિસાર અશોક બિંદુસાર ચંદ્રગુપ્ત મોર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કોણે પોતાનાં રાજ્યનો દક્ષિણ-પૂર્વ એશિયા સુધી વિસ્તાર કર્યો હતો ? અધિરાજેન્દ્ર ચોલા રાજેન્દ્ર ચોલા -I રાજાધિરાજ ચોલા રાજારાજા ચોલા -I અધિરાજેન્દ્ર ચોલા રાજેન્દ્ર ચોલા -I રાજાધિરાજ ચોલા રાજારાજા ચોલા -I ANSWER DOWNLOAD GUJARATI MCQ APP