ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ. 1893માં ઈલ્બર્ટ બિલ વિવાદ સમયે ભારતના વાઇસરોય કોણ હતા ? લોર્ડ રિપન લોર્ડ ડફરિન લોર્ડ મેયો લોર્ડ લિટન લોર્ડ રિપન લોર્ડ ડફરિન લોર્ડ મેયો લોર્ડ લિટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સંગીતનો વાજિંત્રોમાં તબલા અને સિતારની શોધ કરવાનું માન કોના ફાળે જાય છે ? મુહમ્મદયંગી હમીદરાજા બહરોજ અમીર ખુસરો મુહમ્મદયંગી હમીદરાજા બહરોજ અમીર ખુસરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે દર્શાવેલ પુસ્તક પૈકી કયા પુસ્તકમાં ખેતીના ચાર તબક્કાઓ - ખેડવું, વાવવું, લણવું, અને ઝૂડવુંની વિગત છે ? માંડુક્ય ઉપનિષદ સતપથ બ્રાહ્મણ યજુર્વેદ અથવર્વેદ માંડુક્ય ઉપનિષદ સતપથ બ્રાહ્મણ યજુર્વેદ અથવર્વેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ. 1907 માં જર્મનીના સ્ટટગર્ટ શહેરમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં ભારતનો ત્રિરંગો રાષ્ટ્રધ્વજ કોણે ફરકાવ્યો ? સુભાષચંદ્ર બોઝ શ્યામજીકૃષ્ણ વર્મા મેડમ કામા જતીન દાસ સુભાષચંદ્ર બોઝ શ્યામજીકૃષ્ણ વર્મા મેડમ કામા જતીન દાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગૌતમ બુધ્ધે લોકોને કઈ ભાષામાં ઉપદેશ આપ્યો હતો ? પાલી અર્ધમાગધી હિન્દી આપેલ પૈકી કોઈ પણ નહીં પાલી અર્ધમાગધી હિન્દી આપેલ પૈકી કોઈ પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં ‘સોશિયલ સર્વિસ લીગ'ની સ્થાપના કોણે કરી હતી ? નારાયણ ચંદાવરકર ઈશ્વચંદ્ર વિદ્યાસાગર આર.જી.ભંડારકર મહાત્મા ફૂલે નારાયણ ચંદાવરકર ઈશ્વચંદ્ર વિદ્યાસાગર આર.જી.ભંડારકર મહાત્મા ફૂલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP