ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ગાંધીજીએ લખેલા પુસ્તકોમાં સૌથી વધુ જાણીતું કયું છે ?

હિન્દ સ્વરાજ
સત્યના પ્રયોગો
દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ
નીતિવાદને માર્ગે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
બારડોલી સત્યાગ્રહની લડત અંગેની પત્રિકા છાપીને વહેચવાનું કાર્ય કોણે સંભાળ્યું હતું ?

ઇન્દુલાલ યાજ્ઞિક
જુગતરામ દવે
કુવરજીભાઇ
ભાઇલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
નીચેના પૈકી ક્યું સ્થાપત્ય અમદાવાદમાં આવેલું નથી ?

વેદ મંદિર
દરિયાખાનનો ઘુમ્મટ
અડાલજની વાવ
સીદી સૈયદની જાળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ગુજરાતના ખ્યાતનામ ચિત્રકાર કોણ ?

રવિશંકર રાવળ
રવિશંકર મહારાજ
પંડિત રવિશંકર
શ્રી શ્રી રવિશંકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP