ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
નીચેના પૈકી ક્યું સ્થાપત્ય અમદાવાદમાં આવેલું નથી ?

વેદ મંદિર
અડાલજની વાવ
દરિયાખાનનો ઘુમ્મટ
સીદી સૈયદની જાળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
અમદાવાદની જુમ્મા મસ્જિદ કઈ શૈલીના બાંધકામનો આદર્શ નમૂનો ગણાય છે ?

હિન્દુ ઇસ્લામી સ્થાપત્ય કલા શૈલી
ગુજરાતી શૈલી
મુસ્લિમ સ્થાપત્ય કલા શૈલી
હિન્દુ સ્થાપત્ય કલા શૈલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
મહુડી ખાતેના પવિત્ર ઘંટાકર્ણ મહાવીર સ્વામીના જૈન મંદિરના સ્થાપકનું નામ જણાવો.

વિદ્યાસાગરસૂરીશ્વરજી મ.સા.
બુદ્ધિસાગરસુરીશ્વરજી મ.સા.
યુગભૂષણસરીશ્વરજી
ધર્મસાગરસુરીશ્વરજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં ભરતનાટ્યમના અધ્યક્ષ રહીને આ નૃત્યશૈલીને ગુજરાતમાં વિકસાવવામાં કોણે પ્રદાન કરેલું છે ?

સ્મિતા શાસ્ત્રી
કુમુદિની લાખિયા
અંજલિ મેઢ
દર્શના ઝવેરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP