ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
તુલસી વિવાહનું આયોજન કયારે થાય છે ?

કારતક વદ પાંચમ
કારતક વદ એકાદશી
કારતક સુદ એકાદશી
કારતક સુદ પાંચમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
નીચે પૈકી કયો વિકલ્પ સાચો નથી ?

સોમાલાલ શાહ - ચિત્રકાર
અંજલિ મેઢ - ચિત્રકાર
પિરાજી સાગરા - ચિત્રકાર
રવિશંકર રાવળ - ચિત્રકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ભરતનાટ્યમ વિભાગના અધ્યક્ષ રહીને આ નૃત્યશૈલીને ગુજરાતમાં વિકસાવવામાં કોણે પ્રદાન કરેલું છે ?

શ્વેતા શાહ
અંજલિ મેઢ
સ્મિતા શાસ્ત્રી
દર્શના ઝવેરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP