ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) તહેવારો નિમિત્તે થતી દોડ સંદર્ભે કઈ જોડ યોગ્ય નથી ? ભાલપંથકના ખેડૂતોની-સાંતીગાડાદોડ કાઠીઓની-ગર્દભદોડ મેરની ઘોડાદોડ કચ્છના રબારીઓની-ઊંટદોડ ભાલપંથકના ખેડૂતોની-સાંતીગાડાદોડ કાઠીઓની-ગર્દભદોડ મેરની ઘોડાદોડ કચ્છના રબારીઓની-ઊંટદોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સોયથી ભરેલા ભરતકામને શું કહેવાય છે ? ગેતી ગંજડી ખચિતમ્ ટપાર ગેતી ગંજડી ખચિતમ્ ટપાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) 'રાણકી વાવ' ક્યાં આવેલી છે ? જુનાગઢ અડાલજ પાટણ મોઢેરા જુનાગઢ અડાલજ પાટણ મોઢેરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) હાલના દ્વારકા મંદિરનો જીર્ણોદ્ધાર કોના દ્વારા કરવામાં આવેલ છે ? સયાજીરાવ ગાયકવાડ જામ સતાજી ખંડેરાવ ગાયકવાડ જામ દિગ્વિજયસિંહજી સયાજીરાવ ગાયકવાડ જામ સતાજી ખંડેરાવ ગાયકવાડ જામ દિગ્વિજયસિંહજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. છોટા ઉદેપુરના રાઠવા આદિવાસીઓની ચિત્રકળા પીઠોરા તરીકે ઓળખાય છે. પીઠોરાની આલેખન પરંપરા ધાર્મિક બાબતો સાથે જોડાયેલી છે. કુંવારી કન્યાનું માંગલ્ય, ખેતીવાડીની બરકત, ઢોરની સુખાકારી માટેની માનતા નિમિત્તે આ ચિત્રો આલેખાય છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને છોટા ઉદેપુરના રાઠવા આદિવાસીઓની ચિત્રકળા પીઠોરા તરીકે ઓળખાય છે. પીઠોરાની આલેખન પરંપરા ધાર્મિક બાબતો સાથે જોડાયેલી છે. કુંવારી કન્યાનું માંગલ્ય, ખેતીવાડીની બરકત, ઢોરની સુખાકારી માટેની માનતા નિમિત્તે આ ચિત્રો આલેખાય છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતમાં કબીરપંથની ગાદી - સારસા ક્યાં જિલ્લામાં આવેલ છે ? ભરૂચ ખેડા આણંદ વડોદરા ભરૂચ ખેડા આણંદ વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP