ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ઉજ્જૈનમાં ભરાતો કુંભમેળો ___ થી ઓળખાય છે. સિંહસ્થ એક પણ નહીં પ્રયાગ મૃગસ્થ સિંહસ્થ એક પણ નહીં પ્રયાગ મૃગસ્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) રાજદેવી મંદિર ક્યાં આવેલું છે ? વડાલી સાણંદ ખંભાત બારડોલી વડાલી સાણંદ ખંભાત બારડોલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) તોલ માપના ત્રાજવા-કાંટા માટે ક્યું ગામ જાણીતું છે ? સંખેડા સાવરકુંડલા શિહોર વીસનગર સંખેડા સાવરકુંડલા શિહોર વીસનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતના ભરૂચ જિલ્લામાં કઈ જગ્યાએ દર 18 વર્ષે કુંભમેળો ભરાય છે ? ભાડભૂત ગાંધાર જંબુસર દહેજ ભાડભૂત ગાંધાર જંબુસર દહેજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) દેલવાડાના દેરાની બહારના ભાગમાં આવેલા બે ગોખ કોના નામે ઓળખાય છે ? લલિતા દેવી અને અનુપમા દેવી ગંગા અને યમુના રિદ્ધિ અને સિદ્ધિ જયા અને પાર્વતી લલિતા દેવી અને અનુપમા દેવી ગંગા અને યમુના રિદ્ધિ અને સિદ્ધિ જયા અને પાર્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. પીઠોરાની આલેખન પરંપરા ધાર્મિક બાબતો સાથે જોડાયેલી છે. કુંવારી કન્યાનું માંગલ્ય, ખેતીવાડીની બરકત, ઢોરની સુખાકારી માટેની માનતા નિમિત્તે આ ચિત્રો આલેખાય છે. આપેલ બંને છોટા ઉદેપુરના રાઠવા આદિવાસીઓની ચિત્રકળા પીઠોરા તરીકે ઓળખાય છે. આપેલ પૈકી એક પણ નહીં પીઠોરાની આલેખન પરંપરા ધાર્મિક બાબતો સાથે જોડાયેલી છે. કુંવારી કન્યાનું માંગલ્ય, ખેતીવાડીની બરકત, ઢોરની સુખાકારી માટેની માનતા નિમિત્તે આ ચિત્રો આલેખાય છે. આપેલ બંને છોટા ઉદેપુરના રાઠવા આદિવાસીઓની ચિત્રકળા પીઠોરા તરીકે ઓળખાય છે. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP