ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્ય અકાદમીની સ્થાપના ક્યારે થઈ હતી ? વર્ષ 1958 વર્ષ 1992 વર્ષ 1954 વર્ષ 1975 વર્ષ 1958 વર્ષ 1992 વર્ષ 1954 વર્ષ 1975 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ બોટાદકરનો પ્રસિદ્ધ કાવ્યસંગ્રહ જણાવો. રાસરંગિણી શિવાલિની ભવ્યેષા નિર્ઝરિણી રાસરંગિણી શિવાલિની ભવ્યેષા નિર્ઝરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જીવન સંકેલી લેવું - રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. મૃત્યુ પામવું જીવન કપરું થવું નવું જીવન મળ્યું જીવન વિતાવવું મૃત્યુ પામવું જીવન કપરું થવું નવું જીવન મળ્યું જીવન વિતાવવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'તત્વમસિ' નવલકથા કે જેનો કેન્દ્રવર્તી વિષય 'નર્મદા તટની સંસ્કૃતિ' છે તેના લેખક કોણ છે ? ધ્રુવ ભટ્ટ કાકાસાહેબ કાલેલકર ગુણવંત શાહ રઘુવીર ચૌધરી ધ્રુવ ભટ્ટ કાકાસાહેબ કાલેલકર ગુણવંત શાહ રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ કલાપીની પ્રથમ કઈ કૃતિ પ્રસિદ્ધ થઈ હતી ? હૃદયત્રિપુટી કાશ્મીરનો પ્રવાસ કલાપીનો કેકારવ કલાપીની પત્રધારા હૃદયત્રિપુટી કાશ્મીરનો પ્રવાસ કલાપીનો કેકારવ કલાપીની પત્રધારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સ્નેહી પરમારનું જન્મસ્થળ જણાવો. ફોજીવાડા નાકોડા હરસોલ સનાળિયા ફોજીવાડા નાકોડા હરસોલ સનાળિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP