ભારતનો ઈતિહાસ (History of India)
અંગ્રેજ શાસન દરમિયાન ઘણા બધા ‘વન સત્યાગ્રહ' ક્યા થયેલા હતા ?

આંધ્ર પ્રદેશ
કેરળ
મધ્ય પ્રદેશ
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'બેંગોલ ગઝેટ' નામનું સર્વપ્રથમ સમાચારપત્ર કોણે શરૂ કરાવ્યું હતું ?

સર એલેક્ઝાન્ડર
મેક્સમૂલર
કિનલોક ફાર્બસ
જેમ્સ ઓગસ્ટસ હિકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં પત્રકારત્વના અગ્રદૂત તરીકે કોની ગણના થાય છે ?

રવિન્દ્રનાથ યગોર
લોકમાન્ય તિલક
બારીન્દ્રનાથ ઘોષ
રાજા રામમોહન રાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
એક જ પથ્થરમાંથી બનાવાયેલ કૈલાસમંદિર ક્યા આવેલું છે ?

અજંતાની ગુફાઓ
ઈલોરાની ગુફાઓ
એલિફન્ટાની ગુફાઓ
જોગીમારા ગુફાઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP