ભારતનો ઈતિહાસ (History of India) અંગ્રેજ શાસન દરમિયાન ઘણા બધા ‘વન સત્યાગ્રહ' ક્યા થયેલા હતા ? મધ્ય પ્રદેશ તમિલનાડુ કેરળ આંધ્ર પ્રદેશ મધ્ય પ્રદેશ તમિલનાડુ કેરળ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતના ગવર્નર જનરલ ડેલહાઉસીની ખાલસાનીતિ હેઠળ 'કરજની ઉઘરાણી તળે' નીચેનામાંથી કોણ ખાલસા થયેલ હતું ? તાંજોર સતારા વરાડ પ્રાંત અવધ તાંજોર સતારા વરાડ પ્રાંત અવધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'A Gift to monotheist' (એકેશ્વરવાદીઓ માટે ભેટ) પુસ્તક કોણે લખેલું છે ? ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર ભોળાનાથ દિવેટીયા રાજા રામમોહનરાય ગાંધીજી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર ભોળાનાથ દિવેટીયા રાજા રામમોહનરાય ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દક્ષિણ ભારતમાં પ્રભુત્વ સ્થાપવા માટે અંગ્રેજો અને ફ્રેંચો વચ્ચે "કર્ણાટક વિગ્રહ" નામથી જાણીતા કેટલા વિગ્રહ થયા હતા ? 1 2 4 3 1 2 4 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બાલ ગંગાધર તીલકે 1916માં કોની સાથે મળીને ભારતીય સ્વરાજ્ય સંઘની સ્થાપના કરી હતી ? એની બેસન્ટ ભગતસિંહ માધવ ગોળવાલકર લાલા લજપતરાય એની બેસન્ટ ભગતસિંહ માધવ ગોળવાલકર લાલા લજપતરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કયુ સમાચાર પત્ર ગાંધીજી દ્વારા સંપાદિત કરવામાં ન આવ્યું હતું ? યંગ ઈન્ડિયા ઈન્ડિયન ઓપીનીયન હરિજન વોઈસ ઓફ ઈન્ડિયા યંગ ઈન્ડિયા ઈન્ડિયન ઓપીનીયન હરિજન વોઈસ ઓફ ઈન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP