ભારતનો ઈતિહાસ (History of India)
અંગ્રેજ શાસન દરમિયાન ઘણા બધા ‘વન સત્યાગ્રહ' ક્યા થયેલા હતા ?

મધ્ય પ્રદેશ
તમિલનાડુ
કેરળ
આંધ્ર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતના ગવર્નર જનરલ ડેલહાઉસીની ખાલસાનીતિ હેઠળ 'કરજની ઉઘરાણી તળે' નીચેનામાંથી કોણ ખાલસા થયેલ હતું ?

તાંજોર
સતારા
વરાડ પ્રાંત
અવધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'A Gift to monotheist' (એકેશ્વરવાદીઓ માટે ભેટ) પુસ્તક કોણે લખેલું છે ?

ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર
ભોળાનાથ દિવેટીયા
રાજા રામમોહનરાય
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બાલ ગંગાધર તીલકે 1916માં કોની સાથે મળીને ભારતીય સ્વરાજ્ય સંઘની સ્થાપના કરી હતી ?

એની બેસન્ટ
ભગતસિંહ
માધવ ગોળવાલકર
લાલા લજપતરાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના પૈકી કયુ સમાચાર પત્ર ગાંધીજી દ્વારા સંપાદિત કરવામાં ન આવ્યું હતું ?

યંગ ઈન્ડિયા
ઈન્ડિયન ઓપીનીયન
હરિજન
વોઈસ ઓફ ઈન્ડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP