ભારતનો ઈતિહાસ (History of India) અંગ્રેજ શાસન દરમિયાન ઘણા બધા ‘વન સત્યાગ્રહ' ક્યા થયેલા હતા ? કેરળ તમિલનાડુ મધ્ય પ્રદેશ આંધ્ર પ્રદેશ કેરળ તમિલનાડુ મધ્ય પ્રદેશ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભૂચર મોરીના યુધ્ધ પરથી શ્રી ઝવેરચંદ મેઘાણીએ કયા પુસ્તકની રચના કરી હતી ? કંકાવટી કોઈનો લાડકવાયો સમરાંગણ વેરની વસૂલાત કંકાવટી કોઈનો લાડકવાયો સમરાંગણ વેરની વસૂલાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારત સ્વતંત્ર થયું ત્યારે વર્ષ 1947માં ઈંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા ? વિન્સ્ટન ચર્ચિલ એડન ચેમ્બરલેન એટલી વિન્સ્ટન ચર્ચિલ એડન ચેમ્બરલેન એટલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ફતેહપુર સિક્રી નગરની સ્થાપના કોણે કરી હતી ? અકબર જહાંગીર શાહજહાં ઔરંગઝેબ અકબર જહાંગીર શાહજહાં ઔરંગઝેબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ.1905માં બંગાળના ભાગલા પાડવામાં આવ્યા ત્યારે કયા દિવસને બંગાળમાં શોક દિવસ તરીકે પાળવામાં આવ્યો હતો ? 16 ઓકટોબર 25 સપ્ટેમ્બર 25 ઓક્ટોબર 16 સપ્ટેમ્બર 16 ઓકટોબર 25 સપ્ટેમ્બર 25 ઓક્ટોબર 16 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારત આઝાદ થયું તે સમયે અંગ્રેજી શાસનના છેલ્લા ગવર્નર જનરલ કોણ હતા ? ડેલહાઉસી લોર્ડ માઉન્ટબેટન નિક્સન ચેમ્સફર્ડ ડેલહાઉસી લોર્ડ માઉન્ટબેટન નિક્સન ચેમ્સફર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP