સામાન્ય જ્ઞાન (GK) પૂર્ણ સત્ય એ ગુજરાતી સાહિતયમાં કેવી રીતે ઓળખાય છે ? નવલકથા આત્મકથા નવલિકા આખ્યાન નવલકથા આત્મકથા નવલિકા આખ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતના લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ કઈ છે ? 31 ઓક્ટોબર 15 ડિસેમ્બર 27 મે 30 જાન્યુઆરી 31 ઓક્ટોબર 15 ડિસેમ્બર 27 મે 30 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) જવાહરલાલ નેહરુનું અવસાન કયા વર્ષમાં થયું હતું ? 1964 1962 1963 1965 1964 1962 1963 1965 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) જંગલ વિષયક સંશોધન કરતી જંગલ સંશોધન સંસ્થા કયા સ્થળે આવેલ છે ? શિમલા ત્રિવેન્દ્રમ્ દહેરાદૂન અલમોડા શિમલા ત્રિવેન્દ્રમ્ દહેરાદૂન અલમોડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ડૉ. ભીમરાવ આંબેડકરનો જન્મ ક્યારે થયો હતો ? 14 મે 1889 14 એપ્રિલ 1891 14 એપ્રિલ 1905 14 જુલાઈ 1917 14 મે 1889 14 એપ્રિલ 1891 14 એપ્રિલ 1905 14 જુલાઈ 1917 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) પોલીસને તપાસ કરવાની સત્તા અંગેની જોગવાઇ ક્રીમીનલ પ્રોસીજર કોડના કયા પ્રકરણમાં કરવામાં આવે છે ? પ્રકરણ 11 પ્રકરણ 12 પ્રકરણ 8 પ્રકરણ 17 પ્રકરણ 11 પ્રકરણ 12 પ્રકરણ 8 પ્રકરણ 17 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP