ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાડીબારી ન રાખવી - રૂઢિપ્રયોગનો અર્થ આપો. પરવા ન કરવી મદદ કરવી સાડાબાર વાગવા જીવ ગભરાવવો પરવા ન કરવી મદદ કરવી સાડાબાર વાગવા જીવ ગભરાવવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1915માં કોણે ‘નવજીવન અને સત્ય’ દ્વારા સ્વતંત્રતા અને દલિત પીડિતના ઉત્કર્ષ માટે પ્રયાસ કર્યો ? અમૃતલાલ શેઠ મહાત્મા ગાંધી ઈન્દુલાલ યાજ્ઞિક બાબાસાહેબ આંબેડકર અમૃતલાલ શેઠ મહાત્મા ગાંધી ઈન્દુલાલ યાજ્ઞિક બાબાસાહેબ આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "હિમાલયનો પ્રવાસ" કોના દ્વારા લખાયેલો છે ? તેનસિંગ સ્વામી સચ્ચિદાનંદજી ગુણવંત શાહ કાકા કાલેલકર તેનસિંગ સ્વામી સચ્ચિદાનંદજી ગુણવંત શાહ કાકા કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયા કવિને જ્ઞાનપીઠ પારિતોષિક મળ્યું છે ? મણિલાલ હ. પટેલ રાજેન્દ્ર શાહ લાભશંકર ઠાકર રાજેન્દ્ર પટેલ મણિલાલ હ. પટેલ રાજેન્દ્ર શાહ લાભશંકર ઠાકર રાજેન્દ્ર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બરકતઅલી ગુલામઅલી વિરાણીનું ઉપનામ કયું છે ? શૂન્ય પાલનપુરી બેફામ શેખાદમ આબુવાલા આદિલ શૂન્ય પાલનપુરી બેફામ શેખાદમ આબુવાલા આદિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લેખક શ્રી રઘુવીર ચૌધરીની પ્રથમ નવલકથાનું નામ આપો. મોળો ભાભો કથાત્રયી અમૃતા પૂર્વરાગ મોળો ભાભો કથાત્રયી અમૃતા પૂર્વરાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP