ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાડીબારી ન રાખવી - રૂઢિપ્રયોગનો અર્થ આપો. જીવ ગભરાવવો મદદ કરવી સાડાબાર વાગવા પરવા ન કરવી જીવ ગભરાવવો મદદ કરવી સાડાબાર વાગવા પરવા ન કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હરિનો માર્ગ છે શૂરાનો, નહિં કાયરનું કામ જોને ___' આ ભજનના રચનાકાર કવિનું નામ શું છે ? પ્રેમાનંદ પ્રીતમદાસ દયારામ ધીરો પ્રેમાનંદ પ્રીતમદાસ દયારામ ધીરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી કોણ હતા ? રાજેન્દ્ર શાહ ઉમાશંકર જોશી પન્નાલાલ પટેલ સુંદરમ્ રાજેન્દ્ર શાહ ઉમાશંકર જોશી પન્નાલાલ પટેલ સુંદરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આગગાડી' ના રચયિતા કોણ છે ? જયંતિ દલાલ મનુભાઈ પંચોળી ધ્રુવ ભટ્ટ ચંદ્રવદન મહેતા જયંતિ દલાલ મનુભાઈ પંચોળી ધ્રુવ ભટ્ટ ચંદ્રવદન મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નરનારાયણાનંદ' મહાકાવ્યનું સર્જન કોણે કર્યું છે ? વસ્તુપાળ યશચંદ્ર તેજપાળ કુમારપાળ વસ્તુપાળ યશચંદ્ર તેજપાળ કુમારપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયા ગુજરાતી સાહિત્યકારે વડોદરામાં ‘સાધના મુદ્રણાલય’ ની સ્થાપના કરી હતી ? મધુસૂદન પારેખ કિસનસિંહ ચાવડા શાંતિલાલ શાહ ચં. ચી. મહેતા મધુસૂદન પારેખ કિસનસિંહ ચાવડા શાંતિલાલ શાહ ચં. ચી. મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP