પુરસ્કાર (Awards) મેરી સ્કોડોવસ્કા કયૂરીને બે નોબેલ પારિતોષિક મળેલ હતા. પહેલું નોબલ પારિતોષિક ઈ.સ.1903માં ભૌતિક વિજ્ઞાનમાં મળેલ અને બીજું નોબેલ પારિતોષિક રસાયણ વિજ્ઞાનમાં કયા વર્ષમાં મળેલ હતું ? ઈ.સ. 1915 ઈ.સ. 1911 ઈ.સ. 1905 ઈ.સ. 1910 ઈ.સ. 1915 ઈ.સ. 1911 ઈ.સ. 1905 ઈ.સ. 1910 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ગુજરાતની કઈ વિભૂતીને ભારત સરકાર દ્વારા 'ભારત રત્ન' એવોર્ડ પ્રાપ્ત થયા નથી ? એચ.એમ.પટેલ ગુલઝારીલાલ નંદા સરદાર વલ્લભભાઈ પટેલ મોરારજી દેસાઈ એચ.એમ.પટેલ ગુલઝારીલાલ નંદા સરદાર વલ્લભભાઈ પટેલ મોરારજી દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) મૂર્તિદેવી એવોર્ડ કયા ક્ષેત્ર સાથે સંલગ્ન છે ? શાસ્ત્રીય સંગીત રંગમંચ લક્ષી કલા સાહિત્ય પત્રકારત્વ શાસ્ત્રીય સંગીત રંગમંચ લક્ષી કલા સાહિત્ય પત્રકારત્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ગુજરાતના સાહિત્યકાર શ્રી રઘુવીરભાઈ ચૌધરીને 'જ્ઞાનપીઠ એવોર્ડ' દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા. આ એવોર્ડ કયા પરિવાર દ્વારા સ્થાપિત ફાઉન્ડેશન અન્વયે એનાયત કરવામાં આવે છે ? જ્ઞાનદત બુદ્ઘ પરિવાર અભ્યંકર જૈન પરિવાર સાહુ જૈન પરિવાર જ્ઞાનચંદ જૈન પરિવાર જ્ઞાનદત બુદ્ઘ પરિવાર અભ્યંકર જૈન પરિવાર સાહુ જૈન પરિવાર જ્ઞાનચંદ જૈન પરિવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ગંગાબા યાજ્ઞીક પુરસ્કાર કઈ બાબત માટે એનાયત કરવામાં આવે છે ? સાહિત્ય ક્ષેત્રે ખાસ પ્રદાન આરોગ્ય ક્ષેત્રે ખાસ પ્રદાન સમાજસેવા માટે પારંપારિક જ્ઞાનનો ઉપયોગ ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ખાસ પ્રદાન સાહિત્ય ક્ષેત્રે ખાસ પ્રદાન આરોગ્ય ક્ષેત્રે ખાસ પ્રદાન સમાજસેવા માટે પારંપારિક જ્ઞાનનો ઉપયોગ ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ખાસ પ્રદાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) રક્તપિત્તના રોગીઓની સેવા કરનાર, નોબેલ પ્રાઈઝ તથા ભારત રત્ન મેળવનાર મહિલા કોણ છે ? સુમતીબેન મોરારજી સિસ્ટર નિવેદિતા મધર ટેરેસા ચંદાબેન શ્રોફ સુમતીબેન મોરારજી સિસ્ટર નિવેદિતા મધર ટેરેસા ચંદાબેન શ્રોફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP