પુરસ્કાર (Awards) મેરી સ્કોડોવસ્કા કયૂરીને બે નોબેલ પારિતોષિક મળેલ હતા. પહેલું નોબલ પારિતોષિક ઈ.સ.1903માં ભૌતિક વિજ્ઞાનમાં મળેલ અને બીજું નોબેલ પારિતોષિક રસાયણ વિજ્ઞાનમાં કયા વર્ષમાં મળેલ હતું ? ઈ.સ. 1915 ઈ.સ. 1910 ઈ.સ. 1905 ઈ.સ. 1911 ઈ.સ. 1915 ઈ.સ. 1910 ઈ.સ. 1905 ઈ.સ. 1911 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ગુજરાતના સાહિત્યકાર શ્રી રઘુવીરભાઈ ચૌધરીને 'જ્ઞાનપીઠ એવોર્ડ' દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા. આ એવોર્ડ કયા પરિવાર દ્વારા સ્થાપિત ફાઉન્ડેશન અન્વયે એનાયત કરવામાં આવે છે ? અભ્યંકર જૈન પરિવાર સાહુ જૈન પરિવાર જ્ઞાનદત બુદ્ઘ પરિવાર જ્ઞાનચંદ જૈન પરિવાર અભ્યંકર જૈન પરિવાર સાહુ જૈન પરિવાર જ્ઞાનદત બુદ્ઘ પરિવાર જ્ઞાનચંદ જૈન પરિવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) વર્ષ 2016માં બેજવાડા વિલ્સનને કયા કાર્ય માટે રેમન મેગ્સેસે પુરસ્કાર આપવામાં આવેલ છે ? માથે મેલું ઉપાડવાની પ્રથા નાબૂદ કરવા માટેના પ્રયાસો માટે બાળમજુરી સામે લડત ચલાવવા માટે સમુદાય નેતૃત્વ માટે આંતરરાષ્ટ્રીય શાંતિ અંગે પ્રયાસ કરવા માટે માથે મેલું ઉપાડવાની પ્રથા નાબૂદ કરવા માટેના પ્રયાસો માટે બાળમજુરી સામે લડત ચલાવવા માટે સમુદાય નેતૃત્વ માટે આંતરરાષ્ટ્રીય શાંતિ અંગે પ્રયાસ કરવા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) દ્રોણાચાર્ય એવોર્ડ કોને આપવામાં આવે છે ? રમત સંબંધિત સંપાદક કોચ, શિક્ષક રમતવીર અમ્પાયર, અધિનિર્ણાયક રમત સંબંધિત સંપાદક કોચ, શિક્ષક રમતવીર અમ્પાયર, અધિનિર્ણાયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) કૈલાશ સત્યાર્થીને કયા ક્ષેત્રમાં કામ કરવા બદલ નોબેલ પુરસ્કાર મળ્યો છે ? સ્વાસ્થ્ય ક્ષેત્રમાં સુધારો લાવવા પત્રકારત્વના ક્ષેત્રમાં પર્યાવરણના ક્ષેત્રમાં જાગૃતિ લાવવા બાળમજૂરોને છોડાવવા સ્વાસ્થ્ય ક્ષેત્રમાં સુધારો લાવવા પત્રકારત્વના ક્ષેત્રમાં પર્યાવરણના ક્ષેત્રમાં જાગૃતિ લાવવા બાળમજૂરોને છોડાવવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) અમૃતાદેવી બિસ્નોઈ નેશનલ એવોર્ડ કોના સંરક્ષણ માટે આપવામાં આવે છે ? પર્યાવરણ વન્યજીવો મૃદાવરણ જીવાવરણ પર્યાવરણ વન્યજીવો મૃદાવરણ જીવાવરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP