ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રથમ અધિવેશન સન 1905 માં કોના પ્રમુખપણા નીચે મળેલ હતું ? ગોવર્ધનરામ ત્રિપાઠી કે.હ.ધ્રુવ રણછોડભાઈ ઉદયરામ અંબાલાલ દેસાઈ ગોવર્ધનરામ ત્રિપાઠી કે.હ.ધ્રુવ રણછોડભાઈ ઉદયરામ અંબાલાલ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાની પહેલી નવલકથા કઈ ? કરણઘેલો ચકરાવો સોરઠ તારાં વહેતાં પાણી સરસ્વતીચંદ્ર કરણઘેલો ચકરાવો સોરઠ તારાં વહેતાં પાણી સરસ્વતીચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ શ્રી ઉમાશંકર જોશીનું પૂરું નામ જણાવો. ઉમાશંકર ભવાનીપ્રસાદ જોશી ઉમાશંકર જેઠાલાલ જોશી ઉમાશંકર નર્મદાશંકર જોશી ઉમાશંકર આત્મારામ જોશી ઉમાશંકર ભવાનીપ્રસાદ જોશી ઉમાશંકર જેઠાલાલ જોશી ઉમાશંકર નર્મદાશંકર જોશી ઉમાશંકર આત્મારામ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ખલીલ ધનતેજવી ગુજરાત સમાચારની પૂર્તિમાં કઈ કોલમ લખતા હતા ? સમયાંતર એક જ દે ચિનગારી સ્પેક્ટ્રોમીટર ખુલ્લા બારણે ટકોરા સમયાંતર એક જ દે ચિનગારી સ્પેક્ટ્રોમીટર ખુલ્લા બારણે ટકોરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતની સંસ્કૃતિ અને સાહિત્યક પરંપરામાં તાંબાની માણ પર વીંટીઓને રણકતો તાલ અને બુલંદ કંઠમાથી ગવાતા આખ્યાનની ગુજરાતી પરંપરા ચાલુ રાખનારા પૈકી નીચેનામાંથી કોણ સાચા નથી ? ડૉ.નિરંજન રાજગુરૂ ધાર્મિકલાલ પંડ્યા લલ્લુરામ વ્યાસ પ્રેમાનંદ ડૉ.નિરંજન રાજગુરૂ ધાર્મિકલાલ પંડ્યા લલ્લુરામ વ્યાસ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જૂના ગુજરાતી નાટકોમાં, કોનાં નાટકો 'શિખામણિયા' તરીકે ઓળખતા હતા ? નૃસિંહ વિભાકર ફુલચંદ શાહ ડાહ્યાભાઈ ધોળશાજી મણિશંકર ભટ્ટ નૃસિંહ વિભાકર ફુલચંદ શાહ ડાહ્યાભાઈ ધોળશાજી મણિશંકર ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP