ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ.1905માં બંગાળના ભાગલા પાડવામાં આવ્યા ત્યારે કયા દિવસને બંગાળમાં શોક દિવસ તરીકે પાળવામાં આવ્યો હતો ? 25 સપ્ટેમ્બર 25 ઓક્ટોબર 16 સપ્ટેમ્બર 16 ઓકટોબર 25 સપ્ટેમ્બર 25 ઓક્ટોબર 16 સપ્ટેમ્બર 16 ઓકટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અંગ્રેજી સાપ્તાહિક 'ધ હિતવાદ'ની શરૂઆત નીચેનામાંથી કોના દ્વારા કરવામાં આવી હતી ? ગાંધીજી રાજા રામમોહનરાય ગોપાલકૃષ્ણ ગોખલે લાલા લજપતરાય ગાંધીજી રાજા રામમોહનરાય ગોપાલકૃષ્ણ ગોખલે લાલા લજપતરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) હિંદુ ધર્મના સંસ્કૃતમાં લખાયેલા મહત્વના ગ્રંથોનું ફારસી (પર્સિયન) ભાષામાં ભાષાંતર કરાવનાર પ્રથમ સુલ્તાન કોણ હતો ? આપેલ પૈકી એક પણ નહીં બલ્બન અલાઉદ્દીન ખીલજી ફિરોજશાહ તુઘલક આપેલ પૈકી એક પણ નહીં બલ્બન અલાઉદ્દીન ખીલજી ફિરોજશાહ તુઘલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) હડપ્પન સંસ્કૃતિ મુખ્યત્વે ક્યાં જોવા મળે છે ? હરિયાણા, રાજસ્થાન અને દિલ્હી પંજાબ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ પંજાબ, રાજસ્થાન અને ગુજરાત ગુજરાત, હરિયાણા અને પશ્ચિમ ઉત્તરપ્રદેશ હરિયાણા, રાજસ્થાન અને દિલ્હી પંજાબ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ પંજાબ, રાજસ્થાન અને ગુજરાત ગુજરાત, હરિયાણા અને પશ્ચિમ ઉત્તરપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી શેર અને પંજાબ તરીકે કોણ ઓળખાય છે ? લાલા હરદયાલ ભગતસિંહ લાલા લજપતરાય ચંદ્રશેખર આઝાદ લાલા હરદયાલ ભગતસિંહ લાલા લજપતરાય ચંદ્રશેખર આઝાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'એક જ ઈશ્વર નથી, માત્ર ઈશ્વર છે. તેથી કશું જ બિનસાંપ્રદાયિક નથી અહીં જે કંઈ છે તે ઈશ્વર છે' આ કોનું વિધાન છે ? સ્વામી દયાનંદ સરસ્વતી રાજા રામમોહન રાય સ્વામી રામકૃષ્ણ પરમહંસ સ્વામી વિવેકાનંદ સ્વામી દયાનંદ સરસ્વતી રાજા રામમોહન રાય સ્વામી રામકૃષ્ણ પરમહંસ સ્વામી વિવેકાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP