Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
ભારતનાં બંધારણના ઘડવૈયાઓ પૈકી નીચેનામાંથી કોણ એક નહોતું.

મૌલાના આઝાદ
ડો.ભીમરાવ આંબેડકર
સરદાર વલ્લભભાઈ પટેલ
મહાત્મા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
જો કોઇ તુતીય પક્ષની રૂચિઓ માંગેલી માહિતીમાં શામેલ હોય, તો માહિતી મેળવવા માટેની મહત્તમ સમય મર્યાદા હશે.

40 દિવસ
45 દિવસ
30 દિવસ
60 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP