ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
પ્રાચીન લોકવાયકા મુજબ માતા કુંતીને તરસ લાગતા અર્જુને ધરામાં બાણ મારી ગંગાનું પ્રગટય કર્યું હતું. એ સ્થળ કયા નામે ઓળખાય છે ?

કોળીયાક
બાણેજ
કનકાઈ
ગોપનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ગુજરાતી કવિ અખા કઈ ધારાના કવિ ગણાય છે ?

જ્ઞાનધારાના
પ્રશિષ્ટધારાના
ભક્તિધારાના
રોમેન્ટિક ધારાના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ગુજરાતમાં મનાવાતા વિવિધ ઉત્સવો અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

કવાંટનો ગેરનો મેળો - છોટા ઉદેપુર
મેઘરાજા છડી ઉત્સવ - કચ્છ
શાહ આલમનો મેળો - અમદાવાદ
ગોળ ગધેડાનો મેળો - જેસવાડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP