Talati Practice MCQ Part - 6
1909માં અમદાવાદ ખાતે વાઈસરૉય મિન્ટો પર રાયપુર તથા આસ્ટોડિયા દરવાજા પાસે કેટલાંક ક્રાંતિકારીઓ દ્વારા બૉમ્બ ફેંકાયો હતો. આ પ્રવૃત્તિમાં નીચેનામાંથી કયા ક્રાંતિકારીનો સમાવેશ થતો નથી ?

પુંજાભાઈ વકીલ
વસંતરાવ વ્યાસ
મોહનલાલ પંડ્યા
શંકર બેંકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ગુજરાતમાં છેલ્લી વખત રાષ્ટ્રપતિશાસન કયા મુખ્યમંત્રીના સમયમાં લાગુ પડ્યું હતું ?

ચીમનભાઈ પટેલ
બાબુભાઈ પટેલ
સુરેશ મહેતા
માધવસિંહ સોલંકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
નીચે પૈકી કર્મણિ પ્રયોગ દર્શાવતું વાક્ય કયું છે ?

શાહી વિના મારાથી લખાય કયાંથી ?
વિદ્યાર્થી વાર્તા વાંચવા લાગ્યો.
બાથી કશું બોલાયું નહીં.
છોકરાને ડોશીમાનું બોલવું સમજાયું નહીં.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
દાહોદ નજીક મીરાખેડી અને કથલામાં ‘ભીલ કુમાર આશ્રમોની’ સ્થાપના કોણે કરી હતી ?

ચુનીલાલ આશારામ ભગત
છોટુભાઈ પુરાણી
નરહરિ પરીખ
અમૃતલાલ ઠક્કર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાનું નાણાંકીય વર્ષ કયારથી શરૂ થાય છે ?

1 ઑક્ટોબર
1 એપ્રિલ
1 જુલાઈ
1 જાન્યુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP