Talati Practice MCQ Part - 6 1909માં અમદાવાદ ખાતે વાઈસરૉય મિન્ટો પર રાયપુર તથા આસ્ટોડિયા દરવાજા પાસે કેટલાંક ક્રાંતિકારીઓ દ્વારા બૉમ્બ ફેંકાયો હતો. આ પ્રવૃત્તિમાં નીચેનામાંથી કયા ક્રાંતિકારીનો સમાવેશ થતો નથી ? શંકર બેંકર વસંતરાવ વ્યાસ પુંજાભાઈ વકીલ મોહનલાલ પંડ્યા શંકર બેંકર વસંતરાવ વ્યાસ પુંજાભાઈ વકીલ મોહનલાલ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સોહનલાલ પાઠક ક્રાંતિકારીએ કયા સ્થળે ભારતીય સૈનિકોને બળવો કરવા પ્રેર્યા હતા ? સિંગાપોર અફઘાનિસ્તાન બર્મા ઇન્ડોનેશિયા સિંગાપોર અફઘાનિસ્તાન બર્મા ઇન્ડોનેશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કયા વર્ષને આંતરરાષ્ટ્રીય મીઠા પાણી (ફ્રેશ વૉટર)નું વર્ષ તરીકે ઉજવવામાં આવ્યું ? 2008 2005 2001 2003 2008 2005 2001 2003 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 આવનારી વસ્તી ગણતરી કેટલામું અભિયાન હશે ? 16મું 17મું 19મું 18મું 16મું 17મું 19મું 18મું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 અલંકાર ઓળખાવો : ભૂખથીયે ભૂંડી ભીખ છે. વ્યતિરેક સજીવારોપણ રૂપક ઉત્પ્રેક્ષા વ્યતિરેક સજીવારોપણ રૂપક ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 આકસ્મિક ફંડની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે ? અનુચ્છેદ-253 અનુચ્છેદ-266 અનુચ્છેદ-114 અનુચ્છેદ-267 અનુચ્છેદ-253 અનુચ્છેદ-266 અનુચ્છેદ-114 અનુચ્છેદ-267 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP