Talati Practice MCQ Part - 6 1909માં અમદાવાદ ખાતે વાઈસરૉય મિન્ટો પર રાયપુર તથા આસ્ટોડિયા દરવાજા પાસે કેટલાંક ક્રાંતિકારીઓ દ્વારા બૉમ્બ ફેંકાયો હતો. આ પ્રવૃત્તિમાં નીચેનામાંથી કયા ક્રાંતિકારીનો સમાવેશ થતો નથી ? પુંજાભાઈ વકીલ મોહનલાલ પંડ્યા વસંતરાવ વ્યાસ શંકર બેંકર પુંજાભાઈ વકીલ મોહનલાલ પંડ્યા વસંતરાવ વ્યાસ શંકર બેંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 વિરોધી અર્થ ધરાવતી કહેવતોની સાચી જોડ શોધો. 1) પારકી આશ સદા નિરાશ 2) શ્રમ વિના પ્રારબ્ધ પાંગળું 3) માગ્યા કરતાં મરવું ભલું 4) વિશ્વાસે વહાણ ચાલે P) માગ્યા વિના માય ન પીરસેQ) સગા બાપનોય વિશ્વાસ ન કરાયR) વાડ વગર વેલો ન ચઢે S) નસીબ ચાર ડગલાં આગળ 1-S, 2-Q, 3-P, 4-R 1-Q, 2-R, 3-S, 4-P 1-R 2-S, 3-P. 4-Q 1-S, 2-R, 3-P, 4-Q 1-S, 2-Q, 3-P, 4-R 1-Q, 2-R, 3-S, 4-P 1-R 2-S, 3-P. 4-Q 1-S, 2-R, 3-P, 4-Q ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 અખા ભગતની કઈ રચનાઓ હિન્દીમાં જોવા મળે છે ? ગુરુશિષ્ય સંવાદ અને પંચીકરણ પંચીકરણ અને અખેગીતા અનુભવબિંદુ અને કૈવલ્યગીતા બ્રહ્મલીલા અને સંત પ્રિયા ગુરુશિષ્ય સંવાદ અને પંચીકરણ પંચીકરણ અને અખેગીતા અનુભવબિંદુ અને કૈવલ્યગીતા બ્રહ્મલીલા અને સંત પ્રિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ગાયત્રી મંત્રનો ઉલ્લેખ ઋગ્વેદના કયા મંડળમાં જોવા મળે છે ? ચોથા મંડળમાં ત્રીજા મંડળમાં બીજા મંડળમાં પ્રથમ મંડળમાં ચોથા મંડળમાં ત્રીજા મંડળમાં બીજા મંડળમાં પ્રથમ મંડળમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ કયું છે ? સેજ્ય સેજલ સજળ સજાવટ સેજ, શય્યા સેજલ સજળ સજાવટ સેજ, શય્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 તીર્થગ્રામ યોજનાના ઉદ્દેશ્યોમાં કોનો સમાવેશ થતો નથી ? ભાઈચારાની ભાવના ધો. 7 સુધીનું શિક્ષણનું પ્રમાણ સામૂહિક એખલાસ તીર્થધામોનું જતન ભાઈચારાની ભાવના ધો. 7 સુધીનું શિક્ષણનું પ્રમાણ સામૂહિક એખલાસ તીર્થધામોનું જતન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP