Loading [Contrib]/a11y/accessibility-menu.js

Talati Practice MCQ Part - 6
1909માં અમદાવાદ ખાતે વાઈસરૉય મિન્ટો પર રાયપુર તથા આસ્ટોડિયા દરવાજા પાસે કેટલાંક ક્રાંતિકારીઓ દ્વારા બૉમ્બ ફેંકાયો હતો. આ પ્રવૃત્તિમાં નીચેનામાંથી કયા ક્રાંતિકારીનો સમાવેશ થતો નથી ?

પુંજાભાઈ વકીલ
મોહનલાલ પંડ્યા
શંકર બેંકર
વસંતરાવ વ્યાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ન્યારી ડેમ સાથે કયો જિલ્લો સંબંધિત છે ?

રાજકોટ
વડોદરા
અરવલ્લી
જૂનાગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘જ્ઞાનસાગર’ નામનું સાપ્તાહિક કયા ગુજરાતી સાહિત્યકારે ચલાવ્યું હતું ?

નર્મદ
ઉમાશંકર જોશી
ઝવેરચંદ મેઘાણી
દલપતરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP