Talati Practice MCQ Part - 6
1909માં અમદાવાદ ખાતે વાઈસરૉય મિન્ટો પર રાયપુર તથા આસ્ટોડિયા દરવાજા પાસે કેટલાંક ક્રાંતિકારીઓ દ્વારા બૉમ્બ ફેંકાયો હતો. આ પ્રવૃત્તિમાં નીચેનામાંથી કયા ક્રાંતિકારીનો સમાવેશ થતો નથી ?

શંકર બેંકર
પુંજાભાઈ વકીલ
મોહનલાલ પંડ્યા
વસંતરાવ વ્યાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
શબ્દકોશના ક્રમ પ્રમાણે ગોઠવો.
મોસમ, નયન, મૃણાલ, નિબિડ

મૃણાલ, મોસમ, નિબિડ, નયન
નયન, નિબિડ, મોસમ, મૃણાલ
નયન, નિબિડ, મૃણાલ, મોસમ
મોસમ, મૃણાલ, નયન, નિબિડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાનું નાણાંકીય વર્ષ કયારથી શરૂ થાય છે ?

1 એપ્રિલ
1 ઑક્ટોબર
1 જુલાઈ
1 જાન્યુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP