ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ગુજરાતના આદિવાસીઓ 'ઊંદરીયા દેવ' નો તહેવાર ક્યારે ઉજવે છે ?

ફાગણ માસમાં
શિયાળામાં
વરસાદના મોસમમાં
પાક તૈયાર થાય ત્યારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂના તરીકે જાણીતો કિલ્લો (જુના) ઝાલાવાડ વિસ્તારમાં કયા ગામમાં આવેલો છે ?

ઝીંઝુવાડા
માણકવાડા
નગવાડા
જેસવાડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP