ભારતનો ઈતિહાસ (History of India) બાલ ગંગાધર તીલકે 1916માં કોની સાથે મળીને ભારતીય સ્વરાજ્ય સંઘની સ્થાપના કરી હતી ? લાલા લજપતરાય માધવ ગોળવાલકર ભગતસિંહ એની બેસન્ટ લાલા લજપતરાય માધવ ગોળવાલકર ભગતસિંહ એની બેસન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના બનાવોને તેના સમયના ક્રમમાં ગોઠવો.1) બીજી ગોળમેજી પરિષદ 2) ચૌરીચૌરાનો બનાવ 3) દાંડીકૂચ 4) જલિયાંવાલા બાગ હત્યાકાંડ 3, 1, 4 અને 2 1, 2, 4 અને 3 2, 1, 4 અને 3 4, 2, 3 અને 1 3, 1, 4 અને 2 1, 2, 4 અને 3 2, 1, 4 અને 3 4, 2, 3 અને 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે દર્શાવેલ કયા પુરાતત્વ સ્થળેથી પાષણયુગથી લઈને હડપ્પા સંસ્કૃતિ સુધીના સાંસ્કૃતિક અવશેષો મળેલ છે ? મહેરગઢ આમરી કોટદિજી કાલીબંગન મહેરગઢ આમરી કોટદિજી કાલીબંગન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બંકિમચંદ્રનું 'વંદેમાતરમ્' ગીત કઈ રાષ્ટ્રીય લડત દરમિયાન રાષ્ટ્રગીત તરીકે પ્રસ્થાપિત થયું ? દાંડીકૂચ હિંદછોડો લડત ચંપારણ સત્યાગ્રહ બંગભંગની લડત દાંડીકૂચ હિંદછોડો લડત ચંપારણ સત્યાગ્રહ બંગભંગની લડત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દિલ્હી મેહરૌલી ખાતે આવેલ લોહ સ્તંભ કોની સિદ્ધિઓનું અંકન કરતું હોવાનું માનવામાં આવે છે ? અશોક સમુદ્રગુપ્ત ચંદ્રગુપ્ત મૌર્ય ચંદ્રગુપ્ત -2 અશોક સમુદ્રગુપ્ત ચંદ્રગુપ્ત મૌર્ય ચંદ્રગુપ્ત -2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પતંજલિ, પ્રાચીન ભારતના વિખ્યાત વ્યક્તિત્વ તરીકે કોણ મુખ્યત્વે હતા ? વ્યાકરણશાસ્ત્રી ખગોળશાસ્ત્રી કવિ ગણિતશાસ્ત્રી વ્યાકરણશાસ્ત્રી ખગોળશાસ્ત્રી કવિ ગણિતશાસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP