ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) જમીન મહેસુલ અંગે એંડરસનના બનાવેલ નિયમો – બોમ્બે લેન્ડ રેવન્યુ રૂલ્સ–1921 ની સામે નવા નિયમો કયારથી લાગુ કરવામાં આવ્યા છે ? 1970 1972 1965 1967 1970 1972 1965 1967 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) કેન્દ્ર સરકાર દ્વારા GST Bill પસાર થયા બાદ નીચેના પૈકી કયા વેરાઓ નાબુદ કરવામાં આવશે ?1) આવક વેરો 2) સર્વિસ ટેક્સ3) મૂલ્ય વર્ધિત વેરો4) એક્સાઇઝ ડયુટી 1 અને 2 1 2, 3 અને 4 1 થી 4 તમામ 1 અને 2 1 2, 3 અને 4 1 થી 4 તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભ્રષ્ટાચાર નિવારણ માટે નીચેનામાંથી કઈ સમિતિની સ્થાપના કરવામાં આવી હતી ? સંથાનમ સમિતિ શર્મા સમિતિ રાવ સમિતિ મહેતા સમિતિ સંથાનમ સમિતિ શર્મા સમિતિ રાવ સમિતિ મહેતા સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) અર્થતંત્ર ઉત્પાદનના બધા સાધનોની માલિકી માત્ર ખાનગી પક્ષકારોને હોય તેવા અર્થતંત્રને શું કહેવાય ? સામ્યવાદી અર્થતંત્ર મૂડીવાદી અર્થતંત્ર ખાનગી અર્થતંત્ર બંધ અર્થતંત્ર સામ્યવાદી અર્થતંત્ર મૂડીવાદી અર્થતંત્ર ખાનગી અર્થતંત્ર બંધ અર્થતંત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) રાજ્ય નાણા પંચો માટે 12માં નાણાપંચે શી ભલામણ કરી ? આપેલ બંને રાજ્ય નાણાંપંચની ભલામણોનો રાજ્ય સરકાર અમલ કરે. આવક અને ખર્ચની આકારણીમાં ધોરણાત્મક અભિગમ અપનાવવો. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને રાજ્ય નાણાંપંચની ભલામણોનો રાજ્ય સરકાર અમલ કરે. આવક અને ખર્ચની આકારણીમાં ધોરણાત્મક અભિગમ અપનાવવો. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) કયા અર્થશાસ્ત્રીએ ભારતના ગરીબીગ્રસ્ત લોકોના ઉત્થાન માટેની યોજનાઓ આપી હતી ? જગદીશ ભગવતી અમર્ત્ય સેન જોન મીરાન્ડ કેઈન્સ એ.સી. પીગુ જગદીશ ભગવતી અમર્ત્ય સેન જોન મીરાન્ડ કેઈન્સ એ.સી. પીગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP