ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી" આ આદેશ કોણે આપ્યો છે ?

મહાત્મા ગાંધીજી
જયંત પાઠક
ઝવેરચંદ મેઘાણી
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ટકે શેર ભાજી, ટકે શેર ખાજા - આ કહેવતનો અર્થ આપો.

કોઈને કામ આવવું
ભાજી અને મૂળા બરાબર હોવા
બધાની દરકાર કરવી
સારૂં નરસું સૌ સરખું હોવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP