ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘આજ રે સપનામાં’ લોકગીતમાં 'જટાળો’ શબ્દ કોના માટે વપરાયો છે ? નાયિકાના દિયર માટે ભગવાન શંકર માટે નાયિકાના નણંદોઈ માટે નાયિકાના પતિ માટે નાયિકાના દિયર માટે ભગવાન શંકર માટે નાયિકાના નણંદોઈ માટે નાયિકાના પતિ માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા ગુજરાતી સાહિત્યકારે મહાત્મા ગાંધીના અવસાનના સમાચાર સાંભળી ધ્રુસકે ધ્રુસકે રડેલા અને એક વર્ષ સુધી પાઘડી પણ પહેરી ન હતી ? ધીરુભાઈ ઠાકર કાન્તિ ભટ્ટ નિરંજન ભગત દુલેરાય કારાણી ધીરુભાઈ ઠાકર કાન્તિ ભટ્ટ નિરંજન ભગત દુલેરાય કારાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અભિમન્યુ' આખ્યાનના રચયિતા કોણ ? દયારામ ભાલ શામળ પ્રેમાનંદળ્ દયારામ ભાલ શામળ પ્રેમાનંદળ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગઝલકાર સંજુવાળાનો જન્મ કયાં થયો હતો ? સાંણથળી હરસૌલ પૂંછરી બાઢડા સાંણથળી હરસૌલ પૂંછરી બાઢડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પંડની પેટીમાં પારસ છે પડ્યો. - આ કયો અલંકાર છે ? શબ્દાનુપ્રાસ અનન્વય ઉપમા રૂપક શબ્દાનુપ્રાસ અનન્વય ઉપમા રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર ચિનુ મોદીનું ઉપનામ જણાવો. ઈર્શાદ અજ્ઞેય નિરલા અદલ ઈર્શાદ અજ્ઞેય નિરલા અદલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP