ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
માનવધર્મ સભાના સ્થાપક જણાવો.

કરસનદાસ મૂળજી
રણછોડભાઈ દવે
દુર્ગારામ મહેતા
મણિલાલ દ્વિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
અમદાવાદની સી.એન. વિદ્યાવિહારના સ્થાપક અને પ્રણેતા કોણ હતા ?

મીઠુબહેન પિટીટ
પૂર્ણિમાબેન પકવાસા
સી.એન. શાહ
ઇન્દુમતીબહેન શેઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ઠક્કરબાપા શાના માટે જાણીતા છે ?

સ્વતંત્રતાની ચળવળ દરમિયાન કોંગ્રેસ સાથે વિરોધ
આદિવાસીઓ અને સમાજના કચડાયેલા વર્ગ માટેનું કાર્ય
ભારત છોડો ચળવળમાં ભાગ લેવા સારૂ
આપેલ પૈકી કોઇ નહી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP