ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વર્ષ 1932માં યરવડા જેલમાં ‘જૂના સંસ્કાર’ વાર્તા કોણે લખી હતી ? ગુલાબદાસ બ્રોકર ભૂપતભાઈ વડોદરિયા ચુનીલાલ મડિયા મહાદેવભાઈ દેસાઈ ગુલાબદાસ બ્રોકર ભૂપતભાઈ વડોદરિયા ચુનીલાલ મડિયા મહાદેવભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લેખક 'દર્શક'ને નીચેનામાંથી કયો એવોર્ડ અર્પણ કરવામાં આવેલ છે ? સરસ્વતી શારદા રાઈટ નાઈટ સરસ્વતી શારદા રાઈટ નાઈટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શોધતો હતો ફૂલને ફોરમ... - પંક્તિ કોની છે ? કે.કા.શાસ્ત્રી વેણીભાઈ પુરોહિત આદિલ મન્સૂરી ચંદ્રકાન્ત શેઠ કે.કા.શાસ્ત્રી વેણીભાઈ પુરોહિત આદિલ મન્સૂરી ચંદ્રકાન્ત શેઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા રાઘવજી માઘડનું કયું પુસ્તક પ્રગટ થયું છે ? વર્ગ એ જ સ્વર્ગ લોકવારતાની લ્હાણ ઝાલર જળતીર્થ વર્ગ એ જ સ્વર્ગ લોકવારતાની લ્હાણ ઝાલર જળતીર્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પોતાના પુસ્તક "માણસાઈનાં દીવા"માં ઝવેરચંદ મેઘાણીએ પોતાના સમાજકાર્ય દરમિયાન કઈ વ્યક્તિ સાથેના અનુભવો આલેખ્યા છે ? ગાંધીજી સરદાર પટેલ વિઠ્ઠલભાઈ પટેલ રવિશંકર મહારાજ ગાંધીજી સરદાર પટેલ વિઠ્ઠલભાઈ પટેલ રવિશંકર મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "વીજળીને ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ" પંક્તિનાં કવયિત્રીનું નામ શું છે ? ગંગાસતી દિવાળીબાઈ મીરાંબાઈ ગવરીબાઈ ગંગાસતી દિવાળીબાઈ મીરાંબાઈ ગવરીબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP