GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 જો બસને અકસ્માત થાય તો અકસ્માત અંગેની પોલિસ ફરિયાદ કોણ નોંધાવશે ? કન્ટ્રોલ મેનેજર ડેપો મેનેજર ડ્રાઈવર કંડક્ટર કન્ટ્રોલ મેનેજર ડેપો મેનેજર ડ્રાઈવર કંડક્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ભદ્રનો કિલ્લો, ત્રણ દરવાજા કોણે બંધાવ્યા હતા ? સિધ્ધરાજ જયસિંહ આશાવલ ભીલ અહમદશાહ મહમૂદ બેગડો સિધ્ધરાજ જયસિંહ આશાવલ ભીલ અહમદશાહ મહમૂદ બેગડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 એક જ ગ્રુપના ત્રણ મુસાફરો પાસે કુલ 40 કિ.ગ્રા. લગેજ છે. તો તેઓને આઠ સ્ટેજની મુસાફરી માટે કેટલી લગેજની રકમ ચૂકવવી પડશે ? શૂન્ય 240 રૂ. 640 રૂ. 400 રૂ. શૂન્ય 240 રૂ. 640 રૂ. 400 રૂ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 નાની મોટી ઈજા થાય ત્યારે શેમાં બોળેલુ રૂ ઘા પર ચોંટાડી દેવું ? ફિનાઈલ ટીંક્ચર બેન્ઝોઈન ઓ.આર.એસ. આયોડીન ફિનાઈલ ટીંક્ચર બેન્ઝોઈન ઓ.આર.એસ. આયોડીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 એક રકમનાં 5% સાદા વ્યાજના પાંચમાં વર્ષ અને છઠ્ઠા વર્ષના વ્યાજમાં રૂ. 42 નો તફાવત છે. આ સંજોગોમાં મુદ્દલ કેટલી હશે ? 840 રૂ. 7600 રૂ. 8400 રૂ. 12000 રૂ. 840 રૂ. 7600 રૂ. 8400 રૂ. 12000 રૂ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ‘ભીલ સેવા મંડળ, દાહોદ'ની સ્થાપના કોણે કરી હતી ? અમૃતલાલ ઠક્કર મહાત્મા ગાંધીજી મોરારજી દેસાઈ ડાહ્યાભાઈ નાયક અમૃતલાલ ઠક્કર મહાત્મા ગાંધીજી મોરારજી દેસાઈ ડાહ્યાભાઈ નાયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP