GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
જો બસને અકસ્માત થાય તો અકસ્માત અંગેની પોલિસ ફરિયાદ કોણ નોંધાવશે ?

કન્ટ્રોલ મેનેજર
ડેપો મેનેજર
ડ્રાઈવર
કંડક્ટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
ભદ્રનો કિલ્લો, ત્રણ દરવાજા કોણે બંધાવ્યા હતા ?

સિધ્ધરાજ જયસિંહ
આશાવલ ભીલ
અહમદશાહ
મહમૂદ બેગડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
એક જ ગ્રુપના ત્રણ મુસાફરો પાસે કુલ 40 કિ.ગ્રા. લગેજ છે. તો તેઓને આઠ સ્ટેજની મુસાફરી માટે કેટલી લગેજની રકમ ચૂકવવી પડશે ?

શૂન્ય
240 રૂ.
640 રૂ.
400 રૂ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
નાની મોટી ઈજા થાય ત્યારે શેમાં બોળેલુ રૂ ઘા પર ચોંટાડી દેવું ?

ફિનાઈલ
ટીંક્ચર બેન્ઝોઈન
ઓ.આર.એસ.
આયોડીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
એક રકમનાં 5% સાદા વ્યાજના પાંચમાં વર્ષ અને છઠ્ઠા વર્ષના વ્યાજમાં રૂ. 42 નો તફાવત છે. આ સંજોગોમાં મુદ્દલ કેટલી હશે ?

840 રૂ.
7600 રૂ.
8400 રૂ.
12000 રૂ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
‘ભીલ સેવા મંડળ, દાહોદ'ની સ્થાપના કોણે કરી હતી ?

અમૃતલાલ ઠક્કર
મહાત્મા ગાંધીજી
મોરારજી દેસાઈ
ડાહ્યાભાઈ નાયક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP