GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
‘ભીલ સેવા મંડળ, દાહોદ'ની સ્થાપના કોણે કરી હતી ?

અમૃતલાલ ઠક્કર
ડાહ્યાભાઈ નાયક
મોરારજી દેસાઈ
મહાત્મા ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
એક વસ્તુને 240 રૂ. માં વેચતાં 10% ખોટ જાય છે. જો 20% નફો મેળવવો હોય તો તે વસ્તુ કેટલામાં વેચવી જોઈએ ?

રૂ.320
રૂ.240
રૂ.270
રૂ.300

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP