GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
‘ત્રિભુવનગંડ’, ‘સિદ્ધચક્રવર્તી’, ‘અવંતીનાથ’ જેવા બિરૂદ ગુજરાતના કયા સમ્રાટે ધારણ કર્યા હતા ?

કુમારપાળ
જયસિંહ સોલંકી
ભીમદેવ બીજો
કર્ણદેવ વાઘેલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
એક જ ગ્રુપના ત્રણ મુસાફરો પાસે કુલ 40 કિ.ગ્રા. લગેજ છે. તો તેઓને આઠ સ્ટેજની મુસાફરી માટે કેટલી લગેજની રકમ ચૂકવવી પડશે ?

400 રૂ.
240 રૂ.
શૂન્ય
640 રૂ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP