GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
‘ત્રિભુવનગંડ’, ‘સિદ્ધચક્રવર્તી’, ‘અવંતીનાથ’ જેવા બિરૂદ ગુજરાતના કયા સમ્રાટે ધારણ કર્યા હતા ?

કુમારપાળ
જયસિંહ સોલંકી
કર્ણદેવ વાઘેલા
ભીમદેવ બીજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
ભદ્રનો કિલ્લો, ત્રણ દરવાજા કોણે બંધાવ્યા હતા ?

મહમૂદ બેગડો
સિધ્ધરાજ જયસિંહ
આશાવલ ભીલ
અહમદશાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
ટાંકીમાં પ્રથમ નળ ચાલુ કરવાથી 30 મિનિટમાં ટાંકી ભરાય છે, બીજા નળથી 20 મિનિટમાં અને ત્રીજા નળથી 60 મિનિટમાં ટાંકી ભરાય છે. જો ત્રણેય નળ સાથે ચાલુ કરવામાં આવે તો ટાંકી ક્યારે ભરાઈ જશે ?

20 મિનિટ
10 મિનિટ
6 મિનિટ
15 મિનિટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
કલમ-184 મુજબ – ધી મોટર વ્હીકલ એક્ટની કઈ જોગવાઈ સાચી છે ?

15 વર્ષથી ઓછી ઉમરની વ્યક્તિએ વાહન હંકારવું
મહિલા દ્વારા વાહન હંકારવું
માનસિક અસ્વસ્થ વ્યક્તિએ વાહન હંકારવું
બેફામ કે જોખમી રીતે વાહન ચલાવવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
‘ભદ્રંભદ્રં’ નવલકથા કયા સાહિત્યકારની રચના છે ?

રમણભાઈ નીલકંઠ
મહિપતરામ રૂપરામ
કરસનદાસ મૂળજી
ગોવર્ધનરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP