GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
ભદ્રનો કિલ્લો, ત્રણ દરવાજા કોણે બંધાવ્યા હતા ?

સિધ્ધરાજ જયસિંહ
અહમદશાહ
મહમૂદ બેગડો
આશાવલ ભીલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
‘ભીલ સેવા મંડળ, દાહોદ'ની સ્થાપના કોણે કરી હતી ?

ડાહ્યાભાઈ નાયક
અમૃતલાલ ઠક્કર
મહાત્મા ગાંધીજી
મોરારજી દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
ડિસ્ક / કૉમ્પ્યુટરને ફોર્મેટ કરવાથી ...

નકામી માહિતીની નકલ થાય છે.
બધી નકામી માહિતી ભૂસાઈ જાય છે.
બધી માહિતીની નકલ થઈ જાય છે.
બધી માહિતી ભુસાઈ જાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
"કેસરીસિંઘ સવારમાં વહેલા ફરવા નીકળે." આ વાક્યનું રેખાંકિત પદ કઈ વિભક્તિ છે ?

પંચમી વિભક્તિ
ષષ્ઠી વિભક્તિ
દ્વિતીયા વિભક્તિ
સપ્તમી વિભક્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP