ભારતનો ઈતિહાસ (History of India)
ઈ.સ. 1938માં થયેલા ભારતીય કોંગ્રેસના હરિપુરા અધિવેશનમાં નીચે પૈકી કોણ અધ્યક્ષ સ્થાને હતા ?

સુભાષચંદ્ર બોઝ
ગોપાલ હરી દેશમુખ
ગાંધીજી
ગોપાલકૃષ્ણ ગોખલે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ખજુરાહોના ભવ્ય મંદિરોનું નિર્માણ કોના દ્વારા થયું હતું ?

ચાલુક્ય વંશના રાજવીઓ
નૃસિંહજર્મન પ્રથમ
ચંદેલ રાજવીઓ
રાજરાજા પ્રથમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
છત્રપતિ શિવાજીએ "ગઢ આયા પર સિંહ ગેલા" આ વિધાન કયા સેનાપતિના મૃત્યુ સંદર્ભમાં કહ્યું હતું ?

રાઘોબા
ગુરુ રામદાસ
તાનાજી
બાલાજી વિશ્વનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP