ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ. 1938માં થયેલા ભારતીય કોંગ્રેસના હરિપુરા અધિવેશનમાં નીચે પૈકી કોણ અધ્યક્ષ સ્થાને હતા ? ગોપાલ હરી દેશમુખ ગોપાલકૃષ્ણ ગોખલે ગાંધીજી સુભાષચંદ્ર બોઝ ગોપાલ હરી દેશમુખ ગોપાલકૃષ્ણ ગોખલે ગાંધીજી સુભાષચંદ્ર બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગૌતમ બુદ્ધે સારનાથ ખાતે આપેલ પ્રથમ ઉપદેશને ક્યા નામે ઓળખવામાં આવે છે ? મહાભિનિષ્ક્રમણ પરિનિર્વાણ તથાગત ધર્મચક્રપ્રવર્તન મહાભિનિષ્ક્રમણ પરિનિર્વાણ તથાગત ધર્મચક્રપ્રવર્તન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતીય વેદકશાસ્ત્રના મહાન પ્રણેતાઓ કોણ ગણાય છે ? આર્યભટ્ટ બ્રહ્મગુપ્ત ભાસ્કરાચાર્ય ચરક અને સુશ્રુત આર્યભટ્ટ બ્રહ્મગુપ્ત ભાસ્કરાચાર્ય ચરક અને સુશ્રુત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'વંદે માતરમ્' ના રચયિતા કોણ ? શરતચંદ્ર ચટ્ટોપાધ્યાય બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય આમાંથી કોઈ નહીં રવીન્દ્રનાથ ટાગોર શરતચંદ્ર ચટ્ટોપાધ્યાય બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય આમાંથી કોઈ નહીં રવીન્દ્રનાથ ટાગોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) જે પોતાને 'નાયબ-એ-ખુદાઈ' એટલે કે ઈશ્વરનો પ્રતિનિધિ કહેતો હતો કે તે સુલતાન નીચે પૈકી કોણ હતો ? ઈલ્તુતમિશ બલ્બન ગ્યાસુદ્દીન તુઘલક અલાઉદ્દીન ખીલજી ઈલ્તુતમિશ બલ્બન ગ્યાસુદ્દીન તુઘલક અલાઉદ્દીન ખીલજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'પંચતંત્ર' ના રચયિતા કોણ છે ? ચાણક્ય કાલિદાસ વિષ્ણુશર્મા પાણિની ચાણક્ય કાલિદાસ વિષ્ણુશર્મા પાણિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP