ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ. 1938માં થયેલા ભારતીય કોંગ્રેસના હરિપુરા અધિવેશનમાં નીચે પૈકી કોણ અધ્યક્ષ સ્થાને હતા ? સુભાષચંદ્ર બોઝ ગોપાલ હરી દેશમુખ ગાંધીજી ગોપાલકૃષ્ણ ગોખલે સુભાષચંદ્ર બોઝ ગોપાલ હરી દેશમુખ ગાંધીજી ગોપાલકૃષ્ણ ગોખલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ખજુરાહોના ભવ્ય મંદિરોનું નિર્માણ કોના દ્વારા થયું હતું ? ચાલુક્ય વંશના રાજવીઓ નૃસિંહજર્મન પ્રથમ ચંદેલ રાજવીઓ રાજરાજા પ્રથમ ચાલુક્ય વંશના રાજવીઓ નૃસિંહજર્મન પ્રથમ ચંદેલ રાજવીઓ રાજરાજા પ્રથમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધ ધર્મના ત્રણ શરણ (આશ્રય) માં નીચેનાં પૈકી કોનો સમાવેશ થયો નથી ? ધર્મ બુદ્ધ ભિક્ષુ સંઘ ધર્મ બુદ્ધ ભિક્ષુ સંઘ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઓગસ્ટ - 1947 માં ઈંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા ? રૂઝવેલ્ટ ચર્ચિલ એટલી માઉન્ટબેટન રૂઝવેલ્ટ ચર્ચિલ એટલી માઉન્ટબેટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) છત્રપતિ શિવાજીએ "ગઢ આયા પર સિંહ ગેલા" આ વિધાન કયા સેનાપતિના મૃત્યુ સંદર્ભમાં કહ્યું હતું ? રાઘોબા ગુરુ રામદાસ તાનાજી બાલાજી વિશ્વનાથ રાઘોબા ગુરુ રામદાસ તાનાજી બાલાજી વિશ્વનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વૈદયુગમાં નીચે પૈકી કયું સંપત્તિનું સૌથી મોટું સ્વરૂપ ગણાતું ? જમીન મકાન સોનું ગોધન જમીન મકાન સોનું ગોધન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP