GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
ભદ્રનો કિલ્લો, ત્રણ દરવાજા કોણે બંધાવ્યા હતા ?

સિધ્ધરાજ જયસિંહ
અહમદશાહ
મહમૂદ બેગડો
આશાવલ ભીલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
"કેસરીસિંઘ સવારમાં વહેલા ફરવા નીકળે." આ વાક્યનું રેખાંકિત પદ કઈ વિભક્તિ છે ?

ષષ્ઠી વિભક્તિ
પંચમી વિભક્તિ
સપ્તમી વિભક્તિ
દ્વિતીયા વિભક્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP