ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) મહાત્મા ગાંધીજીની પ્રેરણાથી (1939)માં ગુજરાતના કયા શહેરમાં સૌપ્રથમ આદિવાસી કન્યા આશ્રમની સ્થાપના થઈ ? ઝાલોદ ગોધરા સંતરામપુર દાહોદ ઝાલોદ ગોધરા સંતરામપુર દાહોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ગૌરવવંતા ગુજરાતી ચંદુલાલ માધવલાલ ત્રિવેદીને 1946-47 દરમિયાન કયા રાજ્યના ગવર્નર તરીકે નિમવામાં આવ્યા હતા ? ઓરિસ્સા કર્ણાટક આંધ્ર પ્રદેશ તમિલનાડુ ઓરિસ્સા કર્ણાટક આંધ્ર પ્રદેશ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) નીચેના પૈકી કોણે કહ્યું કે વેદાંત એ હિન્દુ આધ્યાત્મ અધિકૃતતાની અભિવ્યક્તિ છે ? મહાત્મા હંસરાજ બી. આર. આંબેડકર વિવેકાનંદ દયાનંદ સરસ્વતી મહાત્મા હંસરાજ બી. આર. આંબેડકર વિવેકાનંદ દયાનંદ સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ગુજરાતના કયા રાજકીય નેતાની આધુનિક ભારતમાં પંચાયતી રાજના શિલ્પી તરીકે ગણના થાય છે ? મોરારજી દેસાઈ સરદાર વલ્લભભાઈ પટેલ બળવંતરાય મહેતા ઈન્દુલાલ યાજ્ઞિક મોરારજી દેસાઈ સરદાર વલ્લભભાઈ પટેલ બળવંતરાય મહેતા ઈન્દુલાલ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) 'ગોરા' અને 'ગીતાંજલી' નવલકથાઓ કોણે લખેલી છે ? રવીન્દ્રનાથ ટાગોર માનવેન્દ્રનાથ ટાગોર અરવિંદ ઘોષ અવનિન્દ્રનાથ ટાગોર રવીન્દ્રનાથ ટાગોર માનવેન્દ્રનાથ ટાગોર અરવિંદ ઘોષ અવનિન્દ્રનાથ ટાગોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) "ગ્રામદાન" નો વિચાર કોણે આપેલો ? વિનોબા ભાવે જયપ્રકાશ નારાયણ ગાંધીજી દાદા ધર્માધિકારી વિનોબા ભાવે જયપ્રકાશ નારાયણ ગાંધીજી દાદા ધર્માધિકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP