ભારતનો ઈતિહાસ (History of India)
"તુમ મુજે ખૂન દો, મેં તુમ્હે આઝાદી દુંગા" આ સૂત્ર કોણે આપેલ હતું ?

લાલા લજપતરાય
સુરેન્દ્રનાથ બેનરજી
સુભાષચંદ્ર બોઝ
દાદાભાઈ નવરોજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં ક્યા વડાપ્રધાનના સમયમાં LPG (લિબરલાઈઝેશન, પ્રાઈવેટાઇઝેશન અને ગ્લોબલલાઈઝેશન)ની નીતિ અમલમાં આવી ?

અટલ બિહારી વાજપેયી
એચ.ડી.દેવગોડા
આઈ.કે.ગુજરાલ
પી.વી.નરસિમ્હારાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP