ભારતનો ઈતિહાસ (History of India)
"અષ્ટ પ્રધાન મંડળ" કોના સમયમાં કાર્યાન્વિત હતું ?

મરાઠા કાળ દરમિયાન
ગુપ્ત કાળ દરમિયાન
વિજયનગર સામ્રાજ્ય દરમિયાન
ચોલા કાળ દરમિયાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારત ક્યા દેશ સાથે માનવીય સહાય અને આપદા રાહત અભ્યાસ 'ટાઈગર ટ્રાયમ્ફ'નું આયોજન કરે છે ?

રશિયા
અમેરિકા
બ્રિટન
જાપાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં સિવિલ સેવાના જનક તરીકે કોની ગણના થાય છે ?

લોર્ડ કેનિંગ
લોર્ડ મેકોલે
સર જહોન સાઈમન
લોર્ડ કોર્નવોલિસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'ભારતીય નવજાગૃતિના પિતા' તરીકે કોણ ઓળખાય છે ?

શહીદ ભગતસિંહ
બી. જી. તિલક
લાલા લજપતરાય
રાજા રામમોહન રાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP