ભારતનો ઈતિહાસ (History of India)
બૌદ્ધધર્મના અભ્યુદયમાં જે સ્થાન અશોકનું છે, તેવું જ સ્થાન જૈન ધર્મના અભ્યુદયમાં કોનું છે ?

સંપ્રતિ
બિંદુસાર
ચંદ્રગુપ્ત મૌર્ય
બૃહદરથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કયા ગવર્નર જનરલે દેશી ભાષાઓના વર્તમાનપત્રો પર અંકુશો મૂકતો અખબારી કાયદો 1882માં રદ કર્યો ?

લોર્ડ રિપન
લોર્ડ નોર્થબ્રેક
લોર્ડ લીટન
લોર્ડ મેયો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP