ભારતનો ઈતિહાસ (History of India)
અષ્ટપ્રધાન મંત્રી પરિષદ ક્યા શાસનકાળમાં જોવા મળે છે ?

કૃષ્ણદેવરાય
અકબર
સમ્રાટ અશોક
છત્રપતિ શિવાજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
અંગ્રેજ શાસન દરમિયાન ઘણા બધા ‘વન સત્યાગ્રહ' ક્યા થયેલા હતા ?

તમિલનાડુ
મધ્ય પ્રદેશ
આંધ્ર પ્રદેશ
કેરળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કયા ગુપ્ત રાજાએ પોતાના લેખ માટે અશોક સ્તંભનો ઉપયોગ કર્યો ?

સમુદ્રગુપ્ત
ચંદ્રગુપ્ત-I
ચંદ્રગુપ્ત-II
કુમારગુપ્ત-I

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સમ્રાટ વિક્રમાદિત્યનો ___ તે સમયની રસાયણવિદ્યા તથા ધાતુકામનો ઉત્તમ નમૂનો ગણાય છે.

લોહસ્તંભ
સારનાથનો સ્તંભ
સાંચીનો સ્તંભ
નંદનગઢનો સ્તંભ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ગાંધીજીને મહાત્માનું બિરુદ કોણે આપ્યું હતું ?

નેલ્સન મંડેલા
દલાઈ લામા
રવીન્દ્રનાથ ટાગોર
સુભાષચંદ્ર બોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP