Talati Practice MCQ Part - 5
ગાંધીજીએ 1942માં ‘હિંદ છોડો’ આંદોલન વખતે કયો નારો આપ્યો ?

વંદે માતરમ્
કરો યા મરો
જય હિન્દ
જય જવાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ગુજરાતનો પ્રથમ સ્વતંત્ર સુલતાન કોણ હતો ?

તાતરખાન
મલેક દીનાર
ઝફરખાન
દરિયાખાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
એક પરીક્ષામાં પરીક્ષાર્થીને પાસ થવા માટે 30% ગુણની જરૂર રહે છે. તે 140 ગુણ મેળવે છે અને 40 ગુણથી 86. એક પરિક્ષામાં પરિક્ષાર્થીને પાસ થવા માટે 30% ગુણની નાપાસ જાહેર થાય છે તો તે પરિક્ષાના કુલ ગુણ કેટલા હશે ?

600 ગુણ
420 ગુણ
720 ગુણ
500 ગુણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
“સાર્થ જોડણીકોશ” કોની પ્રેરણાથી તૈયાર કરવામાં આવ્યો હતો ?

ભગવતસિંહજી
આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
‘સાધના' નામના પ્રકાશનનો સમયગાળો જણાવો.

વાર્ષિક
સાપ્તાહિક
પખવાડિક
માસિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP