ભારતનો ઈતિહાસ (History of India)
કસ્તુરબા અને મહાદેવભાઈ દેસાઈનું મૃત્યુ ઈ.સ. 1942 માં કયા સ્થળે થયું હતું ?

આપેલ પૈકી એક પણ નહીં
આલ્ફ્રેડ પાર્ક
આગાખાન મહેલ
આગાખાન પાર્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સ્વતંત્ર ભારતના સૌપ્રથમ ગૃહપ્રધાન કોણ હતા ?

ડૉ.ભીમરાવ આંબેડકર
સરદાર વલ્લભભાઈ પટેલ
રાજેન્દ્ર પ્રસાદ
જવાહરલાલ નેહરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ચિત્તોડમાં વિજય સ્તંભ કોણે બનાવડાવેલો ?

રાણા ઉદયસિંહ
રાણા સાંગા
મહારાણા પ્રતાપ
રાણા કુંભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
લિચ્છવીઓને વારંવાર પરાજય કોણે આપ્યો હતો ?

અજાતશત્રુ
ચંદ્રગુપ્ત મૌર્ય
ચંદ્રગુપ્ત પહેલો
બિંબિસાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના વિધાન પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચા છે ?
1) બુદ્ધનું મૃત્યુ કુશીનારા ખાતે થયું હતું
2) મહાવીરનું મૃત્યુ કુંડગ્રામ ખાતે થયું હતું
3) બુદ્ધનું મૃત્યુ મહાવીરના મૃત્યુ અગાઉ થયું હતું

ફક્ત 1 અને 2
ફક્ત 1
ફક્ત 1 અને 3
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP