ભારતનો ઈતિહાસ (History of India) કસ્તુરબા અને મહાદેવભાઈ દેસાઈનું મૃત્યુ ઈ.સ. 1942 માં કયા સ્થળે થયું હતું ? આગાખાન મહેલ આલ્ફ્રેડ પાર્ક આપેલ પૈકી એક પણ નહીં આગાખાન પાર્ક આગાખાન મહેલ આલ્ફ્રેડ પાર્ક આપેલ પૈકી એક પણ નહીં આગાખાન પાર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "તુમ મુજે ખૂન દો, મેં તુમ્હે આઝાદી દુંગા" આ સૂત્ર કોણે આપેલ હતું ? દાદાભાઈ નવરોજી સુરેન્દ્રનાથ બેનરજી સુભાષચંદ્ર બોઝ લાલા લજપતરાય દાદાભાઈ નવરોજી સુરેન્દ્રનાથ બેનરજી સુભાષચંદ્ર બોઝ લાલા લજપતરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ત્રીજી બૌદ્ધ સભા ક્યાં મળેલી હતી ? વૈશાલી રાજગૃહા કાશ્મીર પાટલીપુત્ર વૈશાલી રાજગૃહા કાશ્મીર પાટલીપુત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધ ધર્મ સંબંધિત દિપવંશ અને મહાવંશની રચના ક્યા થઈ હતી ? અફઘાનિસ્તાન મ્યાનમાર ભૂટાન શ્રીલંકા અફઘાનિસ્તાન મ્યાનમાર ભૂટાન શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયું મંદિર કાળા પેગોડાના નામે ઓળખાય છે ? બૃહદેશ્વર મંદિર કોણાર્કનું સૂર્યમંદિર મોઢેરાનું સૂર્યમંદિર હજાર-રામ મંદિર બૃહદેશ્વર મંદિર કોણાર્કનું સૂર્યમંદિર મોઢેરાનું સૂર્યમંદિર હજાર-રામ મંદિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઓગસ્ટ - 1947 માં ઈંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા ? ચર્ચિલ રૂઝવેલ્ટ માઉન્ટબેટન એટલી ચર્ચિલ રૂઝવેલ્ટ માઉન્ટબેટન એટલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP