ભારતનો ઈતિહાસ (History of India) કસ્તુરબા અને મહાદેવભાઈ દેસાઈનું મૃત્યુ ઈ.સ. 1942 માં કયા સ્થળે થયું હતું ? આપેલ પૈકી એક પણ નહીં આલ્ફ્રેડ પાર્ક આગાખાન મહેલ આગાખાન પાર્ક આપેલ પૈકી એક પણ નહીં આલ્ફ્રેડ પાર્ક આગાખાન મહેલ આગાખાન પાર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સ્વતંત્ર ભારતના સૌપ્રથમ ગૃહપ્રધાન કોણ હતા ? ડૉ.ભીમરાવ આંબેડકર સરદાર વલ્લભભાઈ પટેલ રાજેન્દ્ર પ્રસાદ જવાહરલાલ નેહરુ ડૉ.ભીમરાવ આંબેડકર સરદાર વલ્લભભાઈ પટેલ રાજેન્દ્ર પ્રસાદ જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ચિત્તોડમાં વિજય સ્તંભ કોણે બનાવડાવેલો ? રાણા ઉદયસિંહ રાણા સાંગા મહારાણા પ્રતાપ રાણા કુંભા રાણા ઉદયસિંહ રાણા સાંગા મહારાણા પ્રતાપ રાણા કુંભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતીય સાંસ્કૃતિક સંસાધનો અને તાલીમ કેન્દ્રની સ્થાપના ક્યા વર્ષે થઈ હતી. વર્ષ 1969 વર્ષ 1979 વર્ષ 1999 વર્ષ 1989 વર્ષ 1969 વર્ષ 1979 વર્ષ 1999 વર્ષ 1989 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) લિચ્છવીઓને વારંવાર પરાજય કોણે આપ્યો હતો ? અજાતશત્રુ ચંદ્રગુપ્ત મૌર્ય ચંદ્રગુપ્ત પહેલો બિંબિસાર અજાતશત્રુ ચંદ્રગુપ્ત મૌર્ય ચંદ્રગુપ્ત પહેલો બિંબિસાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના વિધાન પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચા છે ? 1) બુદ્ધનું મૃત્યુ કુશીનારા ખાતે થયું હતું 2) મહાવીરનું મૃત્યુ કુંડગ્રામ ખાતે થયું હતું 3) બુદ્ધનું મૃત્યુ મહાવીરના મૃત્યુ અગાઉ થયું હતું ફક્ત 1 અને 2 ફક્ત 1 ફક્ત 1 અને 3 આપેલ તમામ ફક્ત 1 અને 2 ફક્ત 1 ફક્ત 1 અને 3 આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP